શોધખોળ કરો

IND vs WI 2nd ODI: એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, આ સ્ટાર ખેલાડીનું ડેબ્યુ નક્કી, આવી હશે પ્લેઈંગ 11

ભારત અને વેસ્ટ ઈન્ડીઝની ટીમો આજે સાંજે 7 વાગ્યે એક વાર ફરીથી ત્રિનિદાદના ક્વીંસ પાર્કમાં ટકરાશે.

India vs West Indies 2nd ODI, Playing XI: ભારત અને વેસ્ટ ઈન્ડીઝની ટીમો આજે સાંજે 7 વાગ્યે એક વાર ફરીથી ત્રિનિદાદના ક્વીંસ પાર્કમાં ટકરાશે. પહેલી વનડે મેચમાં ત્રણ રનોથી રોમાંચક જીત મેળવનાર ધવન બ્રિગેડ આજે સિરીઝ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. તો મેજબાન ટીમની નજર સિરીઝ હારથી બચાવ ઉપર રહશે. જાણો આજની મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં કયા ખેલાડીઓને સ્થાન મળી શકે છે.

ડેબ્યુ કરી શકે છે અર્શદીપ સિંહઃ
ભારતે ભલે પ્રથમ વન ડે મેચમાં જીત મેળવી ચુક્યું હોય પરંતુ આજે ટીમ ઈન્ડિયા એક બદલાવ સાથે રમવા ઉતરી શકે છે. ભારત માટે આજે યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ (Arshdeep singh) અથવા આવેશ ખાન (Avesh khan) ડેબ્યુ કરી શકે છે.

અક્ષર પટેલને ઈજા થઈ હતીઃ
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ઘૂંટણમાં ઈજા થઈ હોવાથી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો હતો. આ ઈજાના કારણે જાડેજા બીજી વનડેમાંથી પણ બહાર થઈ ગયો છે.  જાડેજાની ગેરહાજરીમાં અક્ષર પટેલને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી હતી, પરંતુ તે સારુ પ્રદર્શન કરી શક્યો નહીં અને  હેમસ્ટ્રિંગની ઈજાને કારણે અક્ષર પટેલે મેદાન છોડવું પડ્યું હતું, તેથી તે રમવા માટે ફિટ છે કે નહીં તે જોવાનું રહેશે.

ભારતે 3 રનથી મેચ જીતી હતીઃ
શુક્રવારે પહેલી વનડે મેચ આ જ મેદાન પર રમાઈ હતી. જેમાં ભારતે 3 રનથી મેચ જીતી હતી. ભારતીય ટીમ આ મેચમાં પહેલાં બેટિંગ કરતાં 308 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડીઝની ટીમ 305 રન જ બનાવી શકી હતી.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ
શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, સંજૂ સેમસન (વિકેટકીપર), દીપક હુડ્ડા, શાર્દુલ ઠાકુર, અર્શદીપ સિંહ/ આવેશ ખાન, પ્રસિદ્ધ ક્રિષ્ના, યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget