શોધખોળ કરો

Team India: 'રોહિત-કોહલી તમને નહીં અપાવે વર્લ્ડકપ....', - કયા દિગ્ગજે આપ્યું આવું નિવેદન, ને કેમ ?

કપિલ દેવે વર્લ્ડકપ મિશન પર એક ઇન્ટરવ્યૂમાં વાત કરતાં કહ્યું કે, જો તમે રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભરોસે વર્લ્ડકપ મિશન પુરું કરવા માંગશો તો એવુ નહીં થાય.

Kapil Dev On Team India: અત્યારે ભારતીય ટીમ શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી20 સીરીઝ રમી રહી છે, ગઇકાલે પ્રથમ મેચમાં ભારતીય ટીમે શાનદાર મેચમાં શાનદાર જીત નોંધાવી છે, જોકે, આ વર્લ્ડકપ માટે પુરતી નથી. ભારતીય ટીમે છેલ્લો વર્લ્ડકપ 2011માં ધોનીની આગેવાનીમાં જીત્યો હતો, હવે ફરી એકવાર વર્લ્ડકપ જીતવા માટે ટીમ ઇન્ડિયા કમર કસી રહી છે, પરંતુ સફળતા હાથ નથી લાગી રહી. આ બધાની વચ્ચે હવે પૂર્વ વર્લ્ડકપ વિનર કેપ્ટન કપિલ દેવે ખાસ સલાહ આપતા મોટુ નિવેદન આપ્યુ છે. કપિલ દેવના મતે ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપ જીતવા માટે રોહિત શર્મા કે વિરાટ કોહલી પર વિશ્વાસ રાખીને ના બેસી રહેવુ જોઇએ, તેના માટે યુવાઓને તૈયાર કરવા જરૂરી છે.

કપિલ દેવે વર્લ્ડકપ મિશન પર એક ઇન્ટરવ્યૂમાં વાત કરતાં કહ્યું કે, જો તમે રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભરોસે વર્લ્ડકપ મિશન પુરું કરવા માંગશો તો એવુ નહીં થાય. કેમ કે માત્ર એક-બે ખેલાડી વર્લ્ડકપ નથી જીતડતા. કપિલે કહ્યું કે, ટીમના કૉચ, કેપ્ટન અને સિલેક્ટરે કેટલાક કડક નિર્ણયો લેવા પડશે, યુવાઓને તક આપવી પડશે. ટીમમાં મોટા ફેરફારો કરવા પડશે. આપણે વિચારવુ પડશે કે શું આપણી પાસે આવી ટીમ છે, મેચ વિનર ખેલાડીઓ છે. તમારે તમારી ટીમ પર વિશ્વાસ રાખવો પડશે. કપિલે કહ્યું, "જો તમારે વર્લ્ડ કપ જીતવો હોય તો કોચ, પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટે કેટલાક કઠિન નિર્ણયો લેવા પડશે. અંગત હિતોને બાજુ પર રાખીને ટીમનો વિચાર કરવો પડશે. તમે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. વિરાટ, રોહિત કે બે. -ત્રણ ખેલાડીઓ પર વિશ્વાસ કરીશું કે જે આપણને વર્લ્ડ કપ જીતાડશે તો એવું ક્યારેય ન થઈ શકે. 

પૂર્વ કેપ્ટને કહ્યું, “હંમેશા કેટલાક એવા ખેલાડીઓ હોય છે જે તમારી ટીમના આધારસ્તંભ બની જાય છે. ટીમ તેની આસપાસ ફરે છે, પરંતુ આપણે આ બાબતને તોડીને ઓછામાં ઓછા પાંચ-છ ખેલાડીઓ તૈયાર કરવા પડશે. એટલા માટે હું કહું છું કે તમે માત્ર વિરાટ અને રોહિત પર નિર્ભર ન રહી શકો. યુવાનોએ આગળ આવીને કહેવાની જરૂર છે કે હવે આપણો સમય છે. કપિલે વધુમાં કહ્યું, “સૌથી સકારાત્મક બાબત એ છે કે વર્લ્ડ કપ ભારતમાં યોજાવા જઈ રહ્યો છે. આપણાથી વધુ સારા સંજોગો કોઈ જાણતું નથી. રોહિત અને વિરાટ છેલ્લા 8-10 વર્ષથી ભારતના બે સૌથી મહત્વપૂર્ણ ક્રિકેટર છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Embed widget