શોધખોળ કરો

ડે-નાઇટ ટેસ્ટમાં કુલદીપની જગ્યાએ આ ગુજરાતી ખેલાડીની થઇ શકે છે એન્ટ્રી, આવી હોઇ શકે છે સંભવિત પ્લેઇંગ ઇલેવન, જુઓ ટીમ.....

રિપોર્ટ છે કે મોટેરાની પીચ બૉલરોને વધુ મદદરૂપ સાબિત થઇ શકે છે, જો આને માનવામાં આવે તો વિરાટ કોહલી કુલદીપ યાદવની જગ્યાએ જસપ્રીત બુમરાહને રમાડી શકે છે. બુમરાહને બીજી ચેન્નાઇ ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો

નવી દિલ્હીઃ આગામી 24 ફેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ડે-નાઇટ ટેસ્ટ મોટેરા સ્ટેડિયમમાં રમાવવાની છે. ભારત અને ઇંગ્લેન્ડ ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં 1-1ની બરાબરી પર છે, જેથી પિન્ક બૉલ ટેસ્ટ બન્ને ટીમો માટે ખાસ મહત્વની છે. બીજી ચેન્નાઇ ટેસ્ટ જીતીને ભારતીય ટીમ જોરદાર ફોર્મમાં છે અને ઘરેલુ મેદાનનો પણ ટીમ ઇન્ડિયાને લાભ મળી શકે છે, જેથી માની શકાય કે વિનિંગ ઇલેવનમાં ટીમ ઇન્ડિયમાં કોઇ ફેરફાર ના થઇ શકે. પરંતુ રિપોર્ટ છે કે ડે-નાઇટ ટેસ્ટમાં એક ફેરફાર જરૂરથી થઇ શકે છે, જે પ્રમાણે કુલદીપ યાદવને બહાર બેસવાનો આવી શકે છે અને તેની જગ્યાએ ગુજરાતી ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહને સામેલ કરાઇ શકાય છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમનુ ફાસ્ટ બૉલિંગ કૉમ્બિનેશન છેલ્લા થોડાક સમયમાં બદલાતુ રહે છે, કેમકે મોટા ભાગના પેસ બૉલર ઇજાના કારણે બહાર છે, જેમાં ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, શાર્દૂલ ઠાકુર સામેલ છે. આ તમામ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઇજાગ્રસ્ત થયા હતા. રિપોર્ટ છે કે મોટેરાની પીચ બૉલરોને વધુ મદદરૂપ સાબિત થઇ શકે છે, જો આને માનવામાં આવે તો વિરાટ કોહલી કુલદીપ યાદવની જગ્યાએ જસપ્રીત બુમરાહને રમાડી શકે છે. બુમરાહને બીજી ચેન્નાઇ ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો. ડે-નાઇટ ટેસ્ટ માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન..... ભારતીય ટીમ- રોહિત શર્મા, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યે રહાણે (ઉપકેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, ઇશાન્ત શર્મા, જસપ્રીત બુમરાહ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kuldeep: કુલદીપ યાદવના ગ્રાન્ડ રિસેપ્શનમાં પહોંચશે હસ્તીઓ, CM યોગી સહિત ક્રિકેટ સ્ટાર્સ થશે સામેલ
Kuldeep: કુલદીપ યાદવના ગ્રાન્ડ રિસેપ્શનમાં પહોંચશે હસ્તીઓ, CM યોગી સહિત ક્રિકેટ સ્ટાર્સ થશે સામેલ
CSK માં જોડાવા બદલ સંજુ સેમસનને કેટલી રકમ મળી? આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
CSK માં જોડાવા બદલ સંજુ સેમસનને કેટલી રકમ મળી? આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
શું ગૌતમ ગંભીરના કારણે રોહિત-વિરાટે ટેસ્ટમાંથી લીધી નિવૃત્તિ? કોચે આખરે મૌન તોડ્યું!
શું ગૌતમ ગંભીરના કારણે રોહિત-વિરાટે ટેસ્ટમાંથી લીધી નિવૃત્તિ? કોચે આખરે મૌન તોડ્યું!
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 

વિડિઓઝ

UCC in Gujarat : UCC કમિટીએ સરકારમાં રજૂ કર્યો ફાઈનલ રિપોર્ટ
Patan police Video: પાટણમાં પોલીસના ડંડાથી નહીં ગુંડાઓના ડંડાથી પોલીસ ભાગી....
Gas Shortage In Gujarat : LPG માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહતના સમાચાર, 46500 મેટ્રિક ટન LPG લઈ વાડિનાર પોર્ટ પહોંચ્યું ભારતીય જહાજ
રાહતના સમાચાર, 46500 મેટ્રિક ટન LPG લઈ વાડિનાર પોર્ટ પહોંચ્યું ભારતીય જહાજ "નંદા દેવી"
Gandhinagar News: ગુજરાતમાં UCC લાગુ થવાને લઈ મોટા સમાચાર, મુખ્યમંત્રીને સોંપાયો રિપોર્ટ
Gandhinagar News: ગુજરાતમાં UCC લાગુ થવાને લઈ મોટા સમાચાર, મુખ્યમંત્રીને સોંપાયો રિપોર્ટ
નવી Renault Duster થઈ લોન્ચ,  કિંમત જાણી ચોંકી જશો,  પ્રી-બુકિંગ અને ફીચર્સ વિશે જાણી લો  
નવી Renault Duster થઈ લોન્ચ,  કિંમત જાણી ચોંકી જશો,  પ્રી-બુકિંગ અને ફીચર્સ વિશે જાણી લો  
સંઘવી સાહેબ શરમજનક, 'પોલીસથી ગુંડા નહીં, ગુંડાથી ડરી પોલીસ', જીવ બચાવવા પાટણ પોલીસે ભાગવું પડ્યું
સંઘવી સાહેબ શરમજનક, 'પોલીસથી ગુંડા નહીં, ગુંડાથી ડરી પોલીસ', જીવ બચાવવા પાટણ પોલીસે ભાગવું પડ્યું
IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની કમાન અભિષેક શર્મા નહીં આ ખેલાડીને સોંપવામાં આવશે 
IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની કમાન અભિષેક શર્મા નહીં આ ખેલાડીને સોંપવામાં આવશે 
Pakistan Airstrike: 400 અફઘાન લોકોનું કાતિલ પાકિસ્તાન, તાલિબાને લગાવ્યો આરોપ તો બોલ્યું- 'અમે હૉસ્પિટલ પર...'
400 અફઘાન લોકોનું કાતિલ પાકિસ્તાન, તાલિબાને લગાવ્યો આરોપ તો બોલ્યું- 'અમે હૉસ્પિટલ પર...'
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા
Pakistan-Taliban War: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, 400 લોકોના મોત, 250 ઘાયલ
Pakistan-Taliban War: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, 400 લોકોના મોત, 250 ઘાયલ
Embed widget