શોધખોળ કરો

IPL 2025: રાજસ્થાન રોયલ્સને મળ્યો નવો બેટિંગ કોચ, રાહુલ દ્રવિડ સાથે મળીને ભારતને બનાવ્યું હતું વર્લ્ડ ચેમ્પિયન

Rajasthan Royals batting coach:: રાજસ્થાન રોયલ્સે IPL 2025 માટે નવા બેટિંગ કોચની પસંદગી કરી છે. રાહુલ દ્રવિડના જૂના પાર્ટનરને મોટી જવાબદારી મળી છે.

Rajasthan Royals Appointed Rajasthan Royals Batting Coach: આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સે થોડા દિવસો પહેલા રાહુલ દ્રવિડને નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. હવે આરઆર ફ્રેન્ચાઇઝીએ વિક્રમ રાઠોડને બેટિંગ કોચ તરીકે સામેલ કર્યા છે. વિક્રમ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટિંગ કોચ રહી ચૂક્યા છે, પરંતુ તેમનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 પછી સમાપ્ત થઈ ગયો. તે હવે રાજસ્થાન રોયલ્સમાં રાહુલ દ્રવિડ સાથે કામ કરતો જોવા મળશે.

 

તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડ અને વિક્રમ રાઠોડની જોડીએ 2023 ODI ક્રિકેટ વર્લ્ડ કપ અને 2024 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ટીમ ઈન્ડિયાને જીતાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમની જુગલબંધી હવે રાજસ્થાન રોયલ્સને ચેમ્પિયન બનાવવાની યાત્રા પર નીકળશે.

રાજસ્થાન રોયલ્સ પરિવારનો ભાગ બનવું એ સન્માનની વાત

બેટિંગ કોચ તરીકે પસંદગી થવા પર પોતાની ખુશી વ્યક્ત કરતા વિક્રમ રાઠોડે કહ્યું, રાજસ્થાન રોયલ્સ પરિવારનો ભાગ બનવું એ સન્માનની વાત છે. રાહુલ દ્રવિડ સાથે ફરીથી કામ કરવું એ એક શોભાગ્યની વાત છે અને હું યુવા ક્રિકેટરોને કોચિંગ આપવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ વખતે હું ટીમના વિકાસમાં યોગદાન આપવા અને રાજસ્થાન અને ભારત માટે ટોચની પ્રતિભા લાવવા માટે પ્રતિબદ્ધ છું જે અમને ચેમ્પિયનશિપ જીતવામાં મદદ કરશે.

ટીમ ઈન્ડિયામાં વિક્રમ રાઠોડનું યોગદાન
વિક્રમ રાઠોડ વર્ષ 2019માં ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં બેટિંગ કોચ તરીકે જોડાયા હતા. 2024માં તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં, તેમણે રિષભ પંત, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલને સફળતા હાંસલ કરવામાં અને નવી ઊંચાઈઓ સર કરવામાં મદદ કરી છે.

તો બીજી તરફ રાજસ્થાન રોયલ્સમાં વિક્રમ રાઠોડની એન્ટ્રી પર રાહુલ દ્રવિડે પણ કહ્યું હતું કે અનુભવ, કૌશલ્ય, ધીરજવાન સ્વભાવ અને ભારતીય ક્રિકેટની સારી સમજણ વિક્રમને રાજસ્થાન રોયલ્સ ટીમ માટે નફાકારક સોદો સાબિત કરે છે. દ્રવિડે પણ વિક્રમ સાથે ફરી કામ કરવા પર ખુશી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો:

IND vs BAN 1st Test: આકાશ દીપે બાંગ્લાદેશ સામે તબાહી મચાવી, ચેન્નાઈ ટેસ્ટમાં સતત બે વિકેટ લીધી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.