શોધખોળ કરો

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરની કોહલીને સલાહ, કહ્યુ- વિવાદના બદલે પોતાના રમત પર ધ્યાન આપવાની જરૂર

તેણે કહ્યું કે બે વર્ષથી વિરાટ કોહલીએ કોઇ સદી ફટકારી નથી. એટલા માટે તેણે પોતાની રમત પર ધ્યાન આપવાની જરૂર છે. સૌરવ ગાંગુલી જેવા દિગ્ગજો અથવા કોઇ અન્ય વિરુદ્ધ બોલવાથી તેની રમતમાં કોઇ સુધારો થશે નહીં.

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ દાનિશ કનેરિયાએ કહ્યું કે ભારતના ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ બિનજરૂરી વિવાદમાં ફસાવવાના બદલે પોતાની રમત પર ધ્યાન આપવું જોઇએ.  તેમણે કહ્યું કે વિરાટ કોહલીએ બે વર્ષથી સદી ફટકારી નથી. એટલા માટે તેણે પોતાના રમત પર ધ્યાન આપવાની જરૂર છે.

કનેરિયાએ કહ્યું કે બે વર્ષથી વિરાટ કોહલીએ કોઇ સદી ફટકારી નથી. એટલા માટે તેણે પોતાની રમત પર ધ્યાન આપવાની જરૂર છે. સૌરવ ગાંગુલી જેવા દિગ્ગજો અથવા કોઇ અન્ય વિરુદ્ધ બોલવાથી તેની રમતમાં કોઇ સુધારો થશે નહીં.

વધુમાં દાનિશ કનેરિયાએ કહ્યું કે વિરાટને અનિલ કુંબલેથી સમસ્યા હતી. હવે તેને ગાંગુલીથી સમસ્યા છે. કુંબલે  અને ગાંગુલીએ પોતાને સાબિત કર્યા છે. તે રમતના અસલી હીરો છે. વિરાટ ગાંગુલીના વિરોધમાં બોલી રહ્યા છે જેણે ભારતીય ક્રિકેટને બદલી દીધી હતી અને બાદમાં ધોનીએ તેને આગળ  વધારી છે. હવે આ વિવાદને આગળ વધારવાની કોઇ જરૂર નથી. પાકિસ્તાન તરફથી સૌથી વધુ વિકેટ ઝડપવા મામલે વસીમ અકરમ, વકાર યુનિસ, ઇમરાન ખાન બાદ કનેરિયાનો નંબર આવે છે.

કનેરિયાએ કહ્યું કે વિરાટ કોહલી ટેસ્ટ અને ટી-20માં રન બનાવવામા સંઘર્ષનો સામનો કરી રહ્યો છે. એક કેપ્ટનના રૂપમાં તેણે કોઇ આઇસીસી ટ્રોફી જીતી નથી. બધુ જ તેના વિરુદ્ધ જઇ રહ્યું છે એટલા માટે મને લાગે છે કે વિવાદને આગળ વધારવાથી તેને કોઇ ફાયદો થશે નહીં. રોહિત શર્મા એક શાનદાર ખેલાડી છે. તેણે પાંચ આઇપીએલ ટ્રોફી જીતી છે. તે સારો કેપ્ટન પણ છે.

કયા દેશમાં હવે દરેકને એક ગ્લાસ વધારે દૂધ પીવુ પડશે, કેમ ખુદ વડાપ્રધાને આપ્યો આવો આદેશ, જાણો વિગતે

 

Omicron Variant: દેશનાં આ રાજ્યમાં 'ઓમિક્રોન વિસ્ફોટ', એક જ દિવસમાં 33 નવા કેસ મળતા ખળભળાટ

 

કોરોના સંક્રમણ ફરીથી વધતાં ઓફલાઇન શિક્ષણ મુદ્દે જીતુ વાઘાણીએ શું કરી મોટી જાહેરાત?

 

India Corona Cases: દેશમાં કોરોનાના કેસમાં આવ્યો ઉછાળો, જાણો ઓમિક્રોનના કેસ કેટલા થયા ?

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget