શોધખોળ કરો

DRS વિવાદ પર વિરાટ કોહલીએ તોડ્યું મૌન, જાણો શું આપ્યો જવાબ?

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ DRS વિવાદ પર કહ્યું કે બહાર બેસનારા લોકો મેદાન પર આ પ્રકારના વ્યવહારના કારણો જાણી શકતા નથી.

Virat Kohli On DRS Controversy: ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ DRS વિવાદ પર કહ્યું કે બહાર બેસનારા લોકો મેદાન પર આ પ્રકારના વ્યવહારના કારણો જાણી શકતા નથી.

કોહલી અને તેના સાથીઓએ ત્રીજી ટેસ્ટ મેચના અંતિમ દિવસે છેલ્લી 45 મિનિટ દરમિયાન સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરને વિવાદાસ્પદ DRS નિર્ણયના કારણે આઉટ આપ્યો નહોતો ત્યારે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.  ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની નિરાશા સ્ટમ્પ માઇક પર વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાને ટેસ્ટ સીરિઝમાં 2-1થી હાર મળી છે.

મેચ બાદ પ્રેસ કોન્ફ્રન્સમાં વિરાટ કોહલીએ કહ્યું કે મારે આના પર કોઇ ટિપ્પણી કરવી નથી. અમે જાણીએ છીએ કે મેદાન પર શું થયું હતું અને બહાર બેસેલા લોકો જાણતા નથી હોતા કે મેદાન પર શું ચાલી રહ્યું છે.તેમણે વધુમાં કહ્યું કે જો અમે ત્યાં દબાણ ઉભું કર્યું હોત અને ત્રણ વિકેટ ઝડપી લીધી હોત તો સંભવ છે કે તે ક્ષણ ગેમની દિશા બદલી દીધી હોત.

આ ઘટના 21મી ઓવરમાં બની હતી જ્યારે રવિચંદ્રન અશ્વિનની ઓવરમાં બોલ એલ્ગરના પેડ પર લાગ્યો હતો. અમ્પાયરે મારિયાસ ઇરાસમસે આઉટ આપી દીધો હતો પરંતુ એલ્ગરે ડીઆરએસ લીધું. ટીવી રિપ્લેમાં જોઇ શકાતું હતું કે બોલ વિકેટની ઉપરથી જઇ રહ્યો હતો એવામાં અમ્પાયરને પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો. કોહલીએ કહ્યું કે તે વિવાદ બનાવવા માંગતો નથી અને તેની ટીમ તેનાથી આગળ નીકળી ગઇ છે.

 

પ્રિયંકા ચોપડાએ ફક્ત એક પાતળા ટ્રાન્સપરન્ટ કપડાંમાં લપેટાઇને આપ્યા બૉલ્ડ પૉઝ, વાયરલ તસવીરોએ મચાવી ધમાલ

PKL 2021- 'કબડ્ડી' શબ્દ ક્યાંથી આવ્યો, ભારતમાં કબડ્ડી બીજા કયા કયા નામે ઓળખાય છે, જાણ રસપ્રદ વિગત

Omicron Symptoms: ભારતમાં વધુ ખતરનાક સ્તરે પહોંચી શકે છે ઓમિક્રૉન, AIIMSએ બતાવ્યા આ પાંચ લક્ષણો, જાણો......

Malaika Arora Post on Love : બ્રેકઅપના અહેવાલ વચ્ચે હવે અર્જુન પછી મલાઇકાએ પણ તોડી ચૂપ્પી, જાણો શું કરી પોસ્ટ?

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
Embed widget