શોધખોળ કરો

IND vs NZ: આજની મેચ વરસાદમા ધોવાઇ જશે ? કેવું છે લખનઉમાં આજે હવામાન, વાંચો રિપોર્ટ

આજની મેચ જો કીવી ટીમ જીતે છે, તો 11 વર્ષ બાદ કીવી ટીમ ભારતીય જમીન પર કોઇ ટી20 સીરીઝ જીતવામાં સફળ રહેશે. 

India vs New Zealand: ભારતીય ટીમ આજે ફરી એકવાર કીવીઓની સામે મેદાનમાં ઉતરશે. હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા માટે આજે કરો યા મરો મેચ લખનઉમાં રમાશે. ત્રણ મેચોની ટી20 સીરીઝમાં ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય ટીમને પ્રથમ ટી20માં 21 રનોથી હાર આપી હતી. હવે આજની મેચ જો કીવી ટીમ જીતે છે, તો 11 વર્ષ બાદ કીવી ટીમ ભારતીય જમીન પર કોઇ ટી20 સીરીઝ જીતવામાં સફળ રહેશે. 

લખનઉનમાં આજે વરસાદ પડશે ?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી બીજી ટી20 પહેલા હવામાન રિપોર્ટ સામે આવ્યો છે. હવામાન વિભાગ અનુસાર, આજે લખનઉમાં મેચ દરમિયાન તાપમાન 13 થી 15 ડિગ્રી વચ્ચે રહેશે. મેચના દિવસે વરસાદની કોઈ શક્યતા નથી. એટલે કે મેચ કોઈપણ અવરોધ વિના પૂર્ણ થશે. આજના હવામાનના હિસાબે 15 ડિગ્રી તાપમાન રહેશે જે એક ટી20 મેચ માટે અનુકુળ હવામાન છે.

ન્યૂઝીલેન્ડ ટી-20 શ્રેણીમાં 1-0થી આગળ છે - 

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની પ્રથમ મેચ રાંચીમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે ડેવોન કોનવે (52) અને ડેરીલ મિશેલ (59)ની અડધી સદીની મદદથી 176 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ નિર્ધારિત ઓવર સુધી 155 રન જ બનાવી શકી હતી. આ રીતે કિવી ટીમે આ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

ટીમ ઇન્ડિયાના યુવા ફાસ્ટ બૉલર અર્શદીપ સિંહ (Arshdeep Singh) નો નૉ બૉલ ફેંકવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. માત્ર 24 ટી20 ઇન્ટરનેશનલ મેચોમાં આ ડાબોડી ફાસ્ટ બૉલરે 15 નૉ બૉલ ફેંક્યા છે. ગઇ ટી20 સીરીઝમાં તેને ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ નૉ બૉલ ફેંકનારા બૉલરનો બેઝ મળ્યો હતો, હવે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તેને અંતિમ ઓવરમાં નૉ બૉલ ફેંકવાના મામલામાં તેને પોતાના નંબર 1નો રેકોર્ડ મજબૂત કરી લીધો છે.

અર્શદીપ સિંહે રાંચીમા શુક્રવારે રમાયેલી પ્રથમ ટી20માં ન્યૂઝીલેન્ડની ઇનિંગ દરમિયાન છેલ્લી ઓવરમાં નૉ બૉલથી શરૂઆત કરી. આ બૉલ પર તેને છગ્ગો પડ્યો. આગળના ફ્રી હીટ પર પણ તેને છગ્ગો પડ્યો. આ રીતે શરૂઆતના બે બૉલમાં જ તેને 19 રન આપી દીધા. તેને આખી ઓવરમાં કુલ 27 રન આપ્યા. આટલા બધા રન આપવાના કારણે તેના નામે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાયો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget