શોધખોળ કરો

Virat Kohli: કોહલીનો મોટો ખુલાસો, કહ્યુ- ટેસ્ટની કેપ્ટનશીપ છોડ્યા બાદ ફક્ત ધોનીનો મેસેજ આવ્યો હતો, બાકી...

વિરાટ કોહલીએ ખરાબ ફોર્મને પાછળ છોડી દીધું છે. તેણે ટી20 એશિયા કપની સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી

દુબઈ: વિરાટ કોહલીએ ખરાબ ફોર્મને પાછળ છોડી દીધું છે. તેણે ટી20 એશિયા કપની સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. જોકે, રવિવારે રાત્રે ભારતીય ટીમને ટૂર્નામેન્ટમાં પહેલી હાર મળી હતી. પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. કોહલીએ મેચમાં 60 રન બનાવ્યા હતા. જેના કારણે ટીમ ઈન્ડિયા 7 વિકેટે 181 રન બનાવી શકી હતી. જવાબમાં પાકિસ્તાને 19.5 ઓવરમાં 5 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ પહેલા તેણે હોંગકોંગ સામે અણનમ 59 રન બનાવ્યા હતા. આ સાથે જ તેણે પાકિસ્તાન સામે ગ્રુપ રાઉન્ડની મેચમાં 35 રનની ઇનિંગ રમી હતી.

પાકિસ્તાન સામેની મેચ બાદ વિરાટ કોહલીએ પોતાના ખરાબ સમયનો ઉલ્લેખ કર્યો હતો. એક સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે, જ્યારે મેં ટેસ્ટ કેપ્ટનશીપ છોડી ત્યારે મને માત્ર એક ખેલાડીનો મેસેજ મળ્યો હતો, હું તેની સાથે રમ્યો હતો. તે એમએસ ધોની હતો. અન્ય લોકો પાસે પણ મારો નંબર હતો. ઘણા લોકો મને રમત વિશે સલાહ આપે છે. કોહલી અહીં જ નથી અટક્યો, તેણે કહ્યું કે આ અમારી બોન્ડિંગ દર્શાવે છે. બીજા લોકો શું કહે છે તેના પર હું બહુ ધ્યાન આપતો નથી. આ સમયે ટીમનું વાતાવરણ ઘણું સારું છે.

હાર બાદ કેપ્ટન્સી છોડી દીધી

વિરાટ કોહલી અને BCCI વચ્ચેના સંબંધો સારા નહોતા. ટી-20 બાદ તેમની પાસેથી ODIની કેપ્ટનશીપ પરત લેવામાં આવી હતી. તેણે જાન્યુઆરી 2022માં દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં હાર બાદ ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધી હતી. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ અંગેની જાહેરાત કરી હતી. જો કે તે ટેસ્ટ ઈતિહાસમાં ભારતનો સૌથી સફળ કેપ્ટન છે અને તેણે 40 ટેસ્ટ જીતી છે. તેણે વિદેશી ધરતી પર પણ ટીમને ઐતિહાસિક જીત અપાવી છે.

કોહલીનું ફોર્મમાં આવવું ટીમ માટે રાહતની વાત છે. લાંબા વિરામ બાદ તે ફોર્મમાં પરત ફર્યો છે. એશિયા કપ બાદ ભારતે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે 3-3 T20 મેચ રમવાની છે. આ પછી ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ યોજાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Embed widget