શોધખોળ કરો

IPL 2020માં કારમી હાર પછી ધોનીને કેપ્ટનપદેથી વિદાય કરી દેવાશે ? જાણો CSKના CEOએ શું કહ્યું ?

ચેન્નઈ સુપર કિંગ્સના ખરાબ પ્રદર્શનને જોતા ક્રિકેટ જગતમાં ધોનીની કેપ્ટનશિપ પર સવાલ ઉઠી રહ્યાં છે.

IPL: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ત્રણ વખત ચેમ્પિયન એમએસ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે આ સીઝનમાં ખૂબજ ખરાબ પ્રદર્શન કર્યું છે. આઈપીએલના ઈતિહાસમાં પહેવાર ચેન્નઈ પ્લે ઓફમાં ક્વોલાફાઈ કરવામાં નિષ્ફળ રહી છે. આ સીઝનમાં અત્યાર સુધી ચેન્નઈએ 12 મેચમાંથી માત્ર 4 મેચમાં જ જીત મેળવી છે અને તે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે આઠમાં નંબરે છે. ચેન્નઈ સુપર કિંગ્સના ખરાબ પ્રદર્શનને જોતા ક્રિકેટ જગતમાં ધોનીની કેપ્ટનશિપ પર સવાલ ઉઠી રહ્યાં છે. ક્રિકેટના ઘણા નિષ્ણાંતોનું કહેવું છે કે, માહી આઈપીએલની આગામી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સનું નેતૃત્વ નહીં કરે. તેની વચ્ચે આ મુદ્દે ટીમના સીઈઓએ મોટું નિવેદન આપ્યું છે. ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને કહ્યું કે, મને વિશ્વાસ છે કે, એમએસ ધોની આઈપીએલ 2021માં પણ ટીમનું નેતૃત્વ કરશે. તે અમને ત્રણ આઈપીએલ ટ્રોફી જીતાડી ચુક્યો છે. આ પહેલીવાર એવું બન્યું છે કે, અમે પ્લે ઓફમાં પહોંચી શક્યા નથી. એક ખરાબ વર્ષનો મતલબ એ નથી કે બધુ બદલાઈ જશે. તેમણે કહ્યું કે, અમે ક્ષમતા પ્રમાણે આ સીઝનમાં નથી રમ્યા. અમે એવી મેચો હાર્યા જે અમારે જીતવી જોઈતી હતી, સુરેશ રૈનાત અને હરભજન સિંહે નામ પરત લઈ લેતા ટીમનું સંતુલન બગડી ગયું હતું. ઉલ્લેખનીય છે કે, આઈપીએલ 2020 શરુ થાય તે પહેલા જ ટીમના સ્ટાર ખેલાડી સુરેશ રૈના અને હરભજન સિંહે પોતાનું નામ પરત લઈ લીધું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget