શોધખોળ કરો

World Cup 2023: વર્લ્ડકપ વચ્ચે ધોનીનો આ ધુરંધર થયો બહાર, પૂર્વ કેપ્ટનને મળી એન્ટ્રી

Angelo Mathews: પથિરાનાની બદલીની જાહેરાત કરવામાં આવી છે. 20 વર્ષીય પથિરાનાએ ટૂર્નામેન્ટમાં 2 મેચ રમી હતી, જેમાં તે ખૂબ ખર્ચાળ સાબિત થયો હતો અને વધુ સફળતા મેળવી શક્યો ન હતો.

Sri Lanka, World Cup 2023: વર્લ્ડ કપ 2023 દરમિયાન શ્રીલંકાની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમે ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર મથીષા પથિરાનાના સ્થાને પૂર્વ કેપ્ટન એન્જેલો મેથ્યુસને સામેલ કર્યો છે. મેથ્યુસ અનુભવી ખેલાડી છે. 10 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચ બાદ પથિરાનાએ તેના ખભાની ફરિયાદ કરી હતી, જેના પછી તે ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ સામેની આગામી મેચોમાં રમ્યો નહોતો.

IPLમાં ધોનીની કેપ્ટનશિપમાં રમ્યો હતો પથિરાના

હવે પથિરાનાની બદલીની જાહેરાત કરવામાં આવી છે. 20 વર્ષીય પથિરાનાએ ટૂર્નામેન્ટમાં 2 મેચ રમી હતી, જેમાં તે ખૂબ ખર્ચાળ સાબિત થયો હતો અને વધુ સફળતા મેળવી શક્યો ન હતો. તેણે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ મેચમાં 90 રન અને પાકિસ્તાન સામેની બીજી મેચમાં 95 રન આપ્યા હતા. જોકે, તેણે બંને મેચમાં 1-1થી સફળતા મેળવી હતી. ધોનીની કપ્તાનીમાં IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમનાર પથિરાના વર્લ્ડ કપમાં પોતાની ઓળખ બનાવી શક્યો નહોતો.

પથિરાનાના સ્થાને એન્જેલો મેથ્યુસનો સમાવેશ

એન્જેલો મેથ્યુસની વાત કરીએ તો તે ટીમનો અનુભવી ખેલાડી છે અને ટીમ માટે ત્રણેય ફોર્મેટ રમે છે. ઓલરાઉન્ડર મેથ્યુસ વર્લ્ડ કપમાં શ્રીલંકા માટે અસરકારક સાબિત થઈ શકે છે. મેથ્યુઝે અત્યાર સુધીમાં 106 ટેસ્ટ, 221 વનડે અને 78 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. બેટિંગ કરતી વખતે તેણે ટેસ્ટમાં 7361 રન, ODIમાં 5865 રન અને T20 ઈન્ટરનેશનલમાં 1148 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેણે ટેસ્ટમાં 15 સદી અને વનડેમાં 5 સદી ફટકારી છે. બોલિંગ કરતી વખતે, તેણે ટેસ્ટમાં 33, ODIમાં 120 અને T20Iમાં 38 વિકેટ ઝડપી છે.

વર્લ્ડ કપમાં શ્રીલંકાનો અત્યાર સુધી કેવો છે દેખાવ

ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 4 મેચ રમી ચુકેલી શ્રીલંકાની ટીમ 3 મેચ હારી છે. ટીમે હાર સાથે શરૂઆત કરી હતી. પ્રથમ ત્રણ મેચમાં હારનો સામનો કર્યા બાદ ટીમને ચોથી મેચમાં જીત મળી હતી. શ્રીલંકા પ્રથમ મેચ સાઉથ આફ્રિકા સામે 102 રને, બીજી પાકિસ્તાન સામે 6 વિકેટે અને ત્રીજી મેચ ઓસ્ટ્રેલિયા સામે 5 વિકેટથી હારી ગયું હતું. જો કે આ પછી ટીમે નેધરલેન્ડ સામેની ચોથી મેચમાં 5 વિકેટે જીત મેળવી હતી.

આ પણ વાંચોઃ

સંન્યાસની જાહેરાત બાદ ખૂંખાર થયો છે આફ્રિકાનો આ ખેલાડી, વર્લ્ડકપમાં ફટકારી ત્રીજી સદી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષSurat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget