શોધખોળ કરો

Yashasvi Jaiswal Wicket: યશસ્વી જયસ્વાલને આઉટ આપવા પર વિવાદ, શું બાંગ્લાદેશી અમ્પાયરથી થઇ મોટી ભૂલ?

Yashasvi Jaiswal Wicket:ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝની ચોથી મેચ મેલબોર્નમાં રમાઈ રહી છે

Yashasvi Jaiswal Wicket: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝની ચોથી મેચ મેલબોર્નમાં રમાઈ રહી છે. આ મેચના અંતિમ દિવસે (30 ડિસેમ્બર) ભારતીય ટીમને જીતવા માટે 340 રનનો ટાર્ગેટ મળ્યો હતો. લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતના મહાન બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા પરંતુ યશસ્વી મોટી ઇનિંગ્સ રમવામાં સફળ રહ્યો હતો.

208 બોલનો સામનો કરતા યશસ્વીએ 84 રન બનાવ્યા જેમાં 8 ચોગ્ગા સામેલ હતા. યશસ્વીને પેટ કમિન્સે વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જોકે, યશસ્વી જે રીતે આઉટ થયો તે થોડો કમનસીબ હતો. મેદાન પરના અમ્પાયરે યશસ્વીને આઉટ આપ્યો ન હતો પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે ડીઆરએસ લીધા બાદ ત્રીજા અમ્પાયર શારફુદ્દૌલા (બાંગ્લાદેશ)એ નિર્ણયને પલટી નાખ્યો હતો.

રિપ્લેમાં RTS પર કોઈ સ્પાઇક જોવા મળ્યો નહોતો. પરંતુ ડિફ્લેક્શનના આધાર અમ્પાયરે નિર્ણયને પલટી નાખ્યો હતો. હવે સવાલ એ છે કે જ્યારે ત્રીજા અમ્પાયરને સંપૂર્ણ ખાતરી ન હતી તો તેણે ઓનફિલ્ડ અમ્પાયર સાથે જવું જોઈતું હતું. અમ્પાયરના નિર્ણયથી સુનીલ ગાવસ્કર ખૂબ જ ગુસ્સામાં દેખાતા હતા. ગાવસ્કરે કહ્યું કે જો ટેક્નોલોજીનો ઉપયોગ કરવો હોય તો આવા નિર્ણયો કેમ આપવામાં આવે છે.

સમગ્ર વિવાદ ભારતીય ઇનિંગ્સની 72મી ઓવરના પાંચમા બોલ પર ઉભો થયો હતો. પેટ કમિન્સે તે બોલ લેગ સ્ટમ્પની આસપાસ ફેંક્યો હતો. જયસ્વાલ તેની જાળમાં ફસાઈ ગયો. પરંતુ બોલ કેરી પાસે ગયો, જેણે આગળ ડાઇવ કરીને બોલને પકડ્યો હતો.  કમિન્સને ખાતરી હતી કે જયસ્વાલ આઉટ છે, તેથી તેણે ડીઆરએસ લીધું હતું. યશસ્વીને પૂરો વિશ્વાસ હતો કે તે નોટઆઉટ છે. ત્રીજા અમ્પાયરના નિર્ણય બાદ તે મેદાન પરના અમ્પાયર સાથે દલીલ કરતો પણ જોવા મળ્યો હતો.          

ટીમ ઈન્ડિયા હજુ પણ WTC ફાઈનલમાં પહોંચી શકે છે, જાણો કેવા સમીકરણો સર્જાઈ રહ્યા છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

SRH vs LSG live score: લખનૌએ હૈદરાબાદને ત્રીજો ઝટકો આપ્યો, પ્રિન્સે ટ્રેવિસ હેડને આઉટ કર્યો
SRH vs LSG live score: લખનૌએ હૈદરાબાદને ત્રીજો ઝટકો આપ્યો, પ્રિન્સે ટ્રેવિસ હેડને આઉટ કર્યો
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપValsad Mass Suicide Case: વલસાડના ઉંમરગામમાં એક પરિવારે કરી સામૂહિક આત્મહત્યાSwaminarayan Sant Controversy : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ: દ્વારકાધીશ પર ટિપ્પણીથી ભક્તો લાલધૂમSurat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SRH vs LSG live score: લખનૌએ હૈદરાબાદને ત્રીજો ઝટકો આપ્યો, પ્રિન્સે ટ્રેવિસ હેડને આઉટ કર્યો
SRH vs LSG live score: લખનૌએ હૈદરાબાદને ત્રીજો ઝટકો આપ્યો, પ્રિન્સે ટ્રેવિસ હેડને આઉટ કર્યો
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી',  CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી', CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Embed widget