શોધખોળ કરો

Year Ender 2025: રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા

આ વર્ષે ઘણા ભારતીય દિગ્ગજોએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે.

Year Ender 2025: વર્ષ 2025 સમાપ્ત થવાનું છે. આ વર્ષે ઘણા ભારતીય દિગ્ગજોએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે. વિરાટ અને રોહિતે 2024માં ટી20  ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, પરંતુ આ વર્ષે બંનેએ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. આ યાદીમાં કેટલાક એવા ખેલાડીઓ પણ છે જેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણી તકો મળી નથી. તો ચાલો સંપૂર્ણ યાદી પર એક નજર કરીએ.

રોહિત અને કોહલીની ટેસ્ટ નિવૃત્તિ

ભારતીય ક્રિકેટ ટીમ માટે ટેસ્ટ ક્રિકેટમાં રોહિત અને કોહલી યુગનો આ વર્ષે અંત આવ્યો. 7 મે, 2025ના રોજ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્રણ દિવસ પછી 10 મે, 2025ના રોજ વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે રોહિત અને કોહલીએ 2024માં T20 વર્લ્ડ કપ જીત્યા પછી T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. બંને હવે વન-ડે ફોર્મેટમાં રમી રહ્યા છે.

ચેતેશ્વર પૂજારા અને રિદ્ધિમાન સહા પણ નિવૃત્તિ લીધી હતી.

ભારતીય ટેસ્ટ ટીમની વોલ તરીકે ઓળખાતા ચેતેશ્વર પૂજારાએ પોતાની શાનદાર બેટિંગથી ટીમ ઈન્ડિયાને ઘણી વખત મહત્વપૂર્ણ જીત અપાવી છે. જમણા હાથના બેટ્સમેને વિદેશમાં પણ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ 2025માં તેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેણે 24 ઓગસ્ટ, 2025ના રોજ નિવૃત્તિની જાહેરાત કરી હતી. 2010માં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરનાર પૂજારાએ 103 ટેસ્ટ મેચમાં 7195 રન બનાવ્યા છે, જેમાં 19 સદી અને 35 અડધી સદીનો સમાવેશ થાય છે.

લાંબા સમયથી ક્રિકેટથી દૂર રહેલા રિદ્ધિમાન સહાએ 1 ફેબ્રુઆરી, 2025ના રોજ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ટીમ ઈન્ડિયા માટે ડિસેમ્બર 2021 માં છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. તેની છેલ્લી વન-ડે 2014માં હતી. ત્યારથી તેને તકો મળી રહી નથી અને તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો.

ભારતના બે વખતના વર્લ્ડ કપ વિજેતા લેગ-સ્પિનર ​​પીયૂષ ચાવલાએ 6 જૂન, 2025 ના રોજ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 2012માં પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ચાવલાએ ભાવનાત્મક પોસ્ટ સાથે નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ત્રણેય ફોર્મેટમાં 1,000થી વધુ વિકેટ લીધી છે. 2012માં પોતાની છેલ્લી મેચમાં તેણે ભારત માટે 3 ટેસ્ટ, 25 વન-ડે અને 7 ટી-20 રમી હતી, જેમાં કુલ 43 વિકેટ લીધી હતી.

અત્યાર સુધી નિવૃત્તિ લેનારા ભારતીય ખેલાડીઓની યાદી


રોહિત શર્મા - 7 મે, 2025ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ

વિરાટ કોહલી - 10 મે, 2025ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ

ચેતેશ્વર પૂજારા - 24 ઓગસ્ટ, 2025ના રોજ ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ

વૃદ્ધિમાન સહા - 1 ફેબ્રુઆરી, 2025ના રોજ એક પોસ્ટ શેર કરીને પોતાની નિવૃત્તિની જાહેરાત કરી

પીયુષ ચાવલા - 6 જૂન, 2025ના રોજ ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ

આર. અશ્વિન (આઈપીએલમાંથી) - 27 ઓગસ્ટ, 2025

અમિત મિશ્રા - 4 સપ્ટેમ્બર, 2025ના રોજ ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ

મોહિત શર્મા - 3 ડિસેમ્બર, 2025ના રોજ ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ

વરુણ એરોન - 10 જાન્યુઆરી, 2025ના રોજ ક્રિકેટમાંથી નિવૃત્તિ

ઋષિ ધવન - 5 જાન્યુઆરી,2025ના રોજ મર્યાદિત ઓવરના ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 માં બદલશે દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન, કેએલ રાહુલને મળી મોટી જવાબદારી, કોચે આપ્યું અપડેટ 
IPL 2026 માં બદલશે દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન, કેએલ રાહુલને મળી મોટી જવાબદારી, કોચે આપ્યું અપડેટ 
ODI ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોપ-10 ભારતીય બેટ્સમેન; રોહિત-યુવરાજ ટોપ-5મા નહીં
ODI ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોપ-10 ભારતીય બેટ્સમેન; રોહિત-યુવરાજ ટોપ-5મા નહીં
ન્યુઝીલેન્ડની આ મહિલા ક્રિકેટરે રચ્યો ઈતિહાસ, આજ સુધી કોઈ પુરુષ ક્રિકેટર પણ નથી કરી શક્યો આ પરાક્રમ
ન્યુઝીલેન્ડની આ મહિલા ક્રિકેટરે રચ્યો ઈતિહાસ, આજ સુધી કોઈ પુરુષ ક્રિકેટર પણ નથી કરી શક્યો આ પરાક્રમ
મુંબઈ ઈન્ડિયન્સ કે ચેન્નાઈ સુપર કિંગ્સ? ઈરફાન પઠાણના મતે કઈ ટીમ છે IPLમાં સૌથી દમદાર
મુંબઈ ઈન્ડિયન્સ કે ચેન્નાઈ સુપર કિંગ્સ? ઈરફાન પઠાણના મતે કઈ ટીમ છે IPLમાં સૌથી દમદાર

વિડિઓઝ

Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા
Hun To Bolish : હું તો બોલીશ: વનવાસી કે આદિવાસી?
Hun To Bolish : હું તો બોલીશ: મિડલ ઇસ્ટમાં યુદ્ધ, ભારત તૈયાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
અમેરિકા ઈરાન સામે યુદ્ધ ક્યારે ખત્મ કરશે? ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી તારીખ, પાકિસ્તાનમાં યોજાઈ શકે છે ઐતિહાસિક શાંતિ બેઠક!
અમેરિકા ઈરાન સામે યુદ્ધ ક્યારે ખત્મ કરશે? ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી તારીખ, પાકિસ્તાનમાં યોજાઈ શકે છે ઐતિહાસિક શાંતિ બેઠક!
Video: કોલંબિયામાં મોટી વિમાન દુર્ઘટના: 110 સૈનિકો સાથે વાયુસેનાનું પ્લેન ટેકઓફ થતાની સાથે જ ક્રેશ!
Video: કોલંબિયામાં મોટી વિમાન દુર્ઘટના: 110 સૈનિકો સાથે વાયુસેનાનું પ્લેન ટેકઓફ થતાની સાથે જ ક્રેશ!
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પડદા પાછળ કોણ કરી રહ્યું છે ડીલ? ટ્રમ્પે આ 3 મુસ્લિમ દેશોનો કર્યો ઉલ્લેખ!
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પડદા પાછળ કોણ કરી રહ્યું છે ડીલ? ટ્રમ્પે આ 3 મુસ્લિમ દેશોનો કર્યો ઉલ્લેખ!
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતની અફવાથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતની અફવાથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
Embed widget