શોધખોળ કરો

યુવરાજે સચિનને કહ્યું- તમે બહુ રેકોર્ડ તોડ્યા છે આ વખતે 'કિચન 100'નો રેકોર્ડ તોડીને બતાવો

ખરેખરમાં સચિન તેંદુલકર દ્વારા નૉક ધ વૉલ ચેલેન્જ પુરી કર્યા બાદ રવિવારે યુવરાજે દિગ્ગજને વેલન (રૉલિંગ પિન) અને ટેનિસ બૉલ સાથે રસોઇમાં કોઇપણ બ્રેક લગાવ્યા વિના શતકની ચેલેન્જ આપી દીધી

મુંબઇઃ ક્રિકેટના મેદાન પર ભારતીય ટીમના બે દિગ્ગજો યુવરાજ સિંહ અને સચિન તેંદુલકરે હંમેશા માટે ધૂમ મચાવી છે, વિરોધીઓને દરેક પાસે પરાસ્ત કર્યા છે. હવે આ બન્ને દિગ્ગજો ક્રિકેટના મેદાનના બહાર પણ એકબીજાને ચેલન્જ આપીને યાદગાર વસ્તુઓ શેર કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે બન્ને ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા છે. ખરેખરમાં સચિન તેંદુલકર દ્વારા નૉક ધ વૉલ ચેલેન્જ પુરી કર્યા બાદ રવિવારે યુવરાજે દિગ્ગજને વેલન (રૉલિંગ પિન) અને ટેનિસ બૉલ સાથે રસોઇમાં કોઇપણ બ્રેક લગાવ્યા વિના શતકની ચેલેન્જ આપી દીધી. યુવરાજે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો અને આના દ્વારા તેને સચિનને નવો પડકાર ફેંક્યો હતો.
પોતાના નવા વીડિયોમાં યુવરાજ પોતાના ઘરના કિચનમાં દેખાઇ રહ્યો છે, તેને પોતાની આંકો પર કાળી પટ્ટી બાંધી રાખી છ, અને તે એક હાથમાં વેલન લઇને તેને ટેનિસ બૉલથી નૉક કરી રહ્યો છે. ટેનિસ બૉલને નૉક કરતા તે કહી રહ્યો છે કે સચિન પાજી હવે આપણે ચેલેન્જના આગળના સ્ટેજ પર જઇએ છીએ, મેદાન પર તો તમે ઘણાબધા શતક બનાવ્યા છે. પણ હવે સમય છે કિચનમાં સેન્ચૂરી લગાવવાનો. હવે મારુ આ શતક પુરુ થઇ ગયુ, પણ હવે તમારો વારો છે. આ વીડિયોના અંતમાં તે કહે છે અંતે તો હુ ગુરુનો શિષ્ય જ છું. આ ઉપરાંત યુવરાજે આ વીડિયોને શેર કરતા લખ્યુ કે માસ્ટર પોતાના ક્રિકેટના મેદાન પર કેટલાય રેકોર્ડ તોડ્યા છે, પણ હવે વારો ચે કિચનામં મારા બનાવેલા શતકનો રેકોર્ડ તોડવાનો. સૉરી. હુ પુરેપુરો વીડિયો શેર નથી કરી રહ્યો કેમકે 100 કાઉન્ટ કરતા કરતા આ ઘણો લાંબો થઇ ગયો છે, આશા રાખુ છું કે તમે રસોડાનો બીજો કોઇ સામાન નહીં તોડો. ઉલ્લેખનીય છે કે, આ પહેલા યુવરાજે હરભજન, રોહિત શર્મા અને સચિનને નૉક ધ બૉલ ચેલેન્જ આપી હતી. તેને દરેકે આસાથી પુરી કરી લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 
IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Embed widget