શોધખોળ કરો
સ્મિથ બાદ વોર્નરે પણ ગુમાવી IPLમાં કેપ્ટનશીપ, સનરાઇઝર્સ હૈદરાબાદે કેપ્ટન પદેથી હટાવ્યો
1/6

નોંધનીય છે કે, હજુ સુધી બન્ને ખેલાડીઓને ક્રિકેટ ઓસ્ટ્રેલિય તરફથી સજા થઇ નથી, જે આજે થઇ શકે છે. ત્યારબાદ બન્ને ઉપર આઇપીએલમાં રમવું કે નહીં તેની પણ સ્પષ્ટતા થઇ જશે. આગામી આઇપીએલ-11 7 એપ્રિલે ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની પહેલી મેચથી શરૂ થઇ જશે.
2/6

નવી દિલ્હીઃ બૉલ ટેમ્પરિંગ મામલે હવે ડેવિડ વોર્નરને પણ કેપ્ટનશીપમાંથી હાથ ધોવા પડ્યા છે, આઇપીએલ-11માં સનરાઇઝર્સ હૈદરાબાદે ડેવિડ વોર્નરને ટીમના કેપ્ટન પદેથી હાંકી કાઢ્યો છે, જોકે, ટીમમાં સભ્ય તરીકે રમશે કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ નથી થઇ શક્યું. ઉપરાંત નવા કેપ્ટનના નામની પણ જાહેરાત થઇ નથી.
Published at : 28 Mar 2018 12:45 PM (IST)
Tags :
David WarnerView More





















