શોધખોળ કરો
ધોની વિરાટને ટીમમાં જ લેવા નહોતો માગતો, તેના બદલે કોને લેવા કરેલું દબાણ?
1/6

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અંગે વેંગસરકરે મોટો ખુલાસો કર્યો છે. ખુલાસામાં ધોની અને કસ્ટર્નનું નામ લીધું છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને મુખ્ય સિલેક્ટર રહી ચુકેલા દિલીપ વેંગસકરે ખુલાસો કરતાં કહ્યું છે કે ધોની 2008માં વિરાટ કોહલીને ટીમમાં જ લેવા નહોતો માગતો, આમાં કોચ ગેરી કસ્ટર્ન પણ સામેલ હતાં.
2/6

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વેંગસકરે વધુમાં જણાવ્યુ, 'એન.શ્રીનિવાસને મને પુછ્યુ કે બદ્રીનાથને ક્યા આધાર પર ટીમમાંથી બહાર કરવામાં આવ્યો, તો મે તેમને સમજાવ્યુ કે ઓસ્ટ્રેલિયામાં એમર્જિગ પ્લેયર્સ ટૂર માટે ગયો હતો, જ્યાં મે વિરાટ કોહલીને જોયો, જે સારો ખેલાડી છે માટે તે ટીમમાં છે. શ્રીનિવાસને તર્ક આપ્યો કે બદ્રીનાથે તમિલનાડુ માટે 800થી પણ વધુ રન બનાવ્યા છે. મે તેમને જણાવ્યુ કે તેને તક જરૂર મળશે, ફરી તેમણે મને પૂછ્યુ, 'તેને તક ક્યારે મળશે? તે 29 વર્ષનો તો થઇ ચુક્યો છે' મે કહ્યું કે તેને તક જરૂર મળશે પરંતુ હું એમ ન કહી શકુ કે ક્યારે મળશે. બીજા દિવસે એન.શ્રીનિવાસન કૃષ્ણામાચારી શ્રીકાંતને શરદ પવાર પાસે લઇ ગયા, જે તે સમયે BCCIના અધ્યક્ષ હતા, અને બસ પસંદગીકારના રૂપમાં મારા કાર્યકાળનો અંત થઇ ગયો'
Published at : 09 Mar 2018 09:59 AM (IST)
View More























