શોધખોળ કરો
2019 વર્લ્ડ કપ બાદ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે આ દિગ્ગજ ખેલાડીઓ
1/6

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનું વર્તમાન અને ભવિષ્ય સુરક્ષિત ખેલાડીઓના હાથમાં જોવા મળી રહ્યું છે. વિતેલા થોડા સમયથી ભારતીય ક્રિકેટ ટીમના અનેક યુવા ખેલાડીઓએ પોતાની મજબૂત દાવેદારી રજૂ કરી છે. મનીષ પાંડે, શ્રેયસ અય્યર, ઋષભ પંત અને વિજય શંકર જેવા ખેલાડી આ લિસ્ટમાં સૌથી ઉપર છે. એવામાં ટીમમાં કેટલાક ખેલાડી એવા પણ છે જે આગામી વર્લ્ડકપ બાદ નિવૃત્તીની જાહેરાત કરી શકે છે.
2/6

પાકિસ્તાનનો 39 વર્ષનો શોએબ મલિક લગભગ 19 વર્ષથી આંતરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે. મલિક ગુરુવારે વેસ્ટઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં વર્લ્ડ ઈલેવન ટીમમાં પણ ન હતો. મલિકની ફિટનેસ અને ઉંમરને જોતા વર્ષ 2019 તેના ક્રિકેટ કેરિયરનું છેલ્લું વર્ષ માનવામાં આવી રહ્યું છે.
Published at : 02 Jun 2018 08:02 AM (IST)
View More





















