શોધખોળ કરો
એક સમયે વૈભવી લાઈફ જીવતો હતો આ ક્રિકેટર, હવે ઘરની બહાર પણ નથી નીકળતો, જાણો કેમ
1/4

તેમણે કહ્યું કે, આ વખતે તે ઉતરાયણના તહેવાર પર ઘરે હતો અને તેની પાસે પતંગ ઉડાવવાનો મોકો પણ હતો, પરંતુ આ ખરાબ સ્થિતિના કારણે તેને તહેવાર મનાવવાનો પણ મૂડ ન હતો.
2/4

હિમાંશુએ કહ્યું કે, તે પ્રતિબંધથી ઘણો નિરાશ છે અને ટીવી પર તેણે જે કહ્યું તેનો તેને પસ્તાવો છે. આવું તેણે બીજી વખત ન કરવાની વચન લીધા છે. અમે નિર્ણય લીધો છે કે, અમે આ મુદ્દા પર તેની સાતે વાત નહી કરીએ. તેના મોટા ભાઈ કૃણાલે પણ તેની સાથે આ મુદ્દા પર વાત નથી કરી. અમે બીસીસઆઈના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ.
Published at : 18 Jan 2019 07:55 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















