શોધખોળ કરો
ડૉ.આંબેડકર પર વિવાદિત ટ્વિટ મામલે હાર્દિક પંડ્યાએ શું કરી સ્પષ્ટતા, જાણો વિગત
1/5

પંડ્યાએ આ મુદ્દે ગુરુવારે નિવેદન આપતા કહ્યું કે, "મીડિયામાં મે આજે આ રિપોર્ટ વાંચી કે મે ડૉ. ભીમરાવ આંબેડર પર વાંધાજનક ટ્વિટ કર્યું છે. હું સ્પષ્ટતા કરવા માગું છું કે મે ક્યાંય આવું ટ્વિટ કર્યું નથી. આ ટ્વિટ કઈ ફેક અકાઉન્ટ દ્વારા મારું નામ અને ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હું માત્ર મારું ઓફિશલ ટ્વિટર એકાઉન્ટ જ ઉપયોગ કરું છું"
2/5

પંડ્યા સામે એફઆઇઆર નોંધવવા માટે કોર્ટ પહોંચેલા એડવોકેટ ડીઆર મેઘવાલે જણાવ્યું કે હાર્દિક પંડ્યાએ 26 ડિસેમ્બર 2017માં ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી. જેમાં બીઆર આંબેડકર માટે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
Published at : 22 Mar 2018 10:44 PM (IST)
Tags :
Hardik PandyaView More























