શોધખોળ કરો
સ્પોટ ફિક્સિંગ અંગે શ્રીસંતે કર્યો મોટો ખુલાસો, કહ્યું- આ કારણે ફિક્સિંગની વાત સ્વીકારી....
1/4

નોંધનીય છે કે, શ્રીસંત પર બીસીસીઆઈ દ્વારા લગાવવામાં આવેલ આજીવન પ્રતિબંધને જાળવી રાખ્યો છે. આ નિર્ણયને શ્રીસંતે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
2/4

શ્રીસંતની વાત સાબિત કરવા માટે તેના વકીલે શ્રીસંસત અને બુકીની વચ્ચે મલયાલમમાં થયેલ વાતચીતનો અનુવાદ કોર્ટને જણાવ્યો. કોર્ટે તેના પર બીસીસીઆ પાસે જવાબ માગ્યો છે. સાથે જ પૂર્વ ખેલાડી દ્વારા આપવામાં આવેલ દસ્તાવેજો પર પણ જવાબ આપવા માટે કહ્યું છે.
Published at : 31 Jan 2019 10:53 AM (IST)
View More




















