શોધખોળ કરો

ICC વન ડે રેન્કિંગમાં કોહલી-રોહિતનો દબદબો યથાવત, રાયડૂ-ચહલ પણ છવાયા

1/4
નવી દિલ્હી: આઈસીસી વન-ડે રેન્કિંગમાં કોહલી નંબર વન પર યથાવત છે. નવા રેન્કિંગમાં કોહલીએ 15 પોઇન્ટ મેળવ્યા છે અને તેના 899 પોઇન્ટ થઈ ગયા છે. રોહિત શર્મા 871 રેટિંગ સાથે બીજા ક્રમે છે.
નવી દિલ્હી: આઈસીસી વન-ડે રેન્કિંગમાં કોહલી નંબર વન પર યથાવત છે. નવા રેન્કિંગમાં કોહલીએ 15 પોઇન્ટ મેળવ્યા છે અને તેના 899 પોઇન્ટ થઈ ગયા છે. રોહિત શર્મા 871 રેટિંગ સાથે બીજા ક્રમે છે.
2/4
અંબાતી રાયડૂને 24 સ્થાનનો ફાયદો થયો છે અને તે પોતાના કરિયરની બેસ્ટ રેન્કિંગ 553 અંક સાથે 48માં સ્થાન પર પહોંચી ગયો છે.
અંબાતી રાયડૂને 24 સ્થાનનો ફાયદો થયો છે અને તે પોતાના કરિયરની બેસ્ટ રેન્કિંગ 553 અંક સાથે 48માં સ્થાન પર પહોંચી ગયો છે.
3/4
લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે આઈસીસી રેન્કિંગમાં ટોપ-10માં સ્થાન બનાવ્યું છે. ચહલે કારકિર્દીમાં પ્રથમ વખત ટોપ-10માં સ્થાન બનાવ્યું છે. તે ત્રણ સ્થાનના ફાયદા સાથે આઠમાં સ્થાને પહોંચી ગયો છે. કુલદીપ યાદવ 723 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે. જાડેજા 16 સ્થાનના છલાંગ સાથે 25માં સ્થાને આવી ગયો છે.
લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે આઈસીસી રેન્કિંગમાં ટોપ-10માં સ્થાન બનાવ્યું છે. ચહલે કારકિર્દીમાં પ્રથમ વખત ટોપ-10માં સ્થાન બનાવ્યું છે. તે ત્રણ સ્થાનના ફાયદા સાથે આઠમાં સ્થાને પહોંચી ગયો છે. કુલદીપ યાદવ 723 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે. જાડેજા 16 સ્થાનના છલાંગ સાથે 25માં સ્થાને આવી ગયો છે.
4/4
બોલિંગમાં ભારતનો જસપ્રીત બુમરાહ નંબર વન પર યથાવત્ છે. તેણે કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 841 રેટિંગ મેળવ્યા છે. જે દક્ષિણ આફ્રિકાના શોલોકના 894 રેટિંગ પછી સૌથી વધારે છે. પોલોકે 2008માં આ રેટિંગ મેળવ્યા હતા. આમ 10 વર્ષ પછી કોઈ બોલર આટલા રેટિંગ મેળવવા સફળ રહ્યો છે.
બોલિંગમાં ભારતનો જસપ્રીત બુમરાહ નંબર વન પર યથાવત્ છે. તેણે કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 841 રેટિંગ મેળવ્યા છે. જે દક્ષિણ આફ્રિકાના શોલોકના 894 રેટિંગ પછી સૌથી વધારે છે. પોલોકે 2008માં આ રેટિંગ મેળવ્યા હતા. આમ 10 વર્ષ પછી કોઈ બોલર આટલા રેટિંગ મેળવવા સફળ રહ્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માર્ચમાં સગાઈ, જુલાઈમાં બધું ખતમ! પૃથ્વી શોએ મંગેતર આકૃતિ અગ્રવાલને આપ્યો દગો? ઈન્સ્ટા સ્ટોરીથી મચી બબાલ
માર્ચમાં સગાઈ, જુલાઈમાં બધું ખતમ! પૃથ્વી શોએ મંગેતર આકૃતિ અગ્રવાલને આપ્યો દગો? ઈન્સ્ટા સ્ટોરીથી મચી બબાલ
Shreyas Iyer Statement: શ્રેયસ અય્યરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો કેપ્ટને કોના પર ફોડ્યું હારનું ઠીકરું
Shreyas Iyer Statement: શ્રેયસ અય્યરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો કેપ્ટને કોના પર ફોડ્યું હારનું ઠીકરું
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Embed widget