શોધખોળ કરો

કોહલીનો નંબર-1 બેટ્સમેનનો તાજ ખતરામાં, આ ખેલાડી પછાડી શકે છે વિરાટને

તાજેતરમાં આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ રેન્કિંગ મુજબ કોહલી નંબર 1 પર યથાવત છે, જ્યારે સ્ટીવ સ્મિથ નંબર 4થી નંબર 2 પર પહોંચી ગયો છે. કોહલી 910 રેટિંગ સાથે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 પર છે, જ્યારે સ્મિથ 904 રેટિંગ સાથે બીજા સ્થાને છે.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો આઈસીસી ટેસ્ટ રેન્કિંગનો નંબર વનનો તાજ ખતરામાં છે. તાજેતરમાં આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ રેન્કિંગ મુજબ કોહલી નંબર 1 પર યથાવત છે, જ્યારે સ્ટીવ સ્મિથ નંબર 4થી નંબર 2 પર પહોંચી ગયો છે. કોહલી 910 રેટિંગ સાથે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 પર છે, જ્યારે સ્મિથ 904 રેટિંગ સાથે બીજા સ્થાને છે. બોલ ટેમ્પરિંગ મામલે એક વર્ષનો પ્રતિબંધ સમાપ્ત થયા બાદ વાપસી કરતા શાનદરા પ્રદર્શન કર્યું છે. કોહલીનો નંબર-1 બેટ્સમેનનો તાજ ખતરામાં, આ ખેલાડી પછાડી શકે છે વિરાટને જેના કારણે સ્મિથ હવે કોહલી માટે ખતરો બની ગયો છે. સ્મિથ એશિઝ સીરિઝ દરમિયાન કોહલી પાસેથી નંબર એક બેટ્સમેનનો તાજ છીનવી લે તેવી સંભાવના છે. સ્મિથ આઈસીસી રેન્કિંગમાં કોહલીથી માત્ર 6 પોઇન્ટ જ પાછળ છે. કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝમાં માત્ર 136 રન જ બનાવી શક્યો છે. પ્રથમ ટેસ્ટમાં તેણે 9 અને 51 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 76 રન બનાવ્યા છે. કોહલીનો નંબર-1 બેટ્સમેનનો તાજ ખતરામાં, આ ખેલાડી પછાડી શકે છે વિરાટને સ્મિથે એશિઝની પ્રથમ ટેસ્ટમાં 144 અને 142 રન બનાવ્યા હતા. બીજી મેચમાં જોફ્રા આર્ચરની બોલિંગમાં ઘાયલ થયા બાદ તેણે 92 રનની ઈનિંગ રમી હતી અને બીજી ઈનિંગમાં બેટિંગ કરવા આવ્યો નહોતો. ત્રીજી ટેસ્ટમાં તેનો સમાવેશ નહોતો કરાયો. એશિઝની 2 મેચમાં તેણે 378 રન બનાવ્યા છે અને હજુ બે મેચ બાકી છે ત્યારે શાનદાર ઈનિંગ રમીને તે કોહલીને પછાડી શકે છે. પાખંડી ઢબુડી માની મોડસ ઓપરેન્ડી આવી સામે, આ રીતે ચલાવતો હતો નેટવર્ક, જાણો વિગતે ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટરે કહ્યું, હવે હું કદાચ ટીમ ઈન્ડિયા માટે નહીં રમી શકું આ સ્ટાર એકટ્રેસે પાર્ટીમાં સાથી કલાકારનું ઉતારી નાંખ્યું પેન્ટ ને..........
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget