શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પહેલી T20 પહેલા ભારત માટે સારા સમાચાર, વિન્ડિઝનો આ સ્ટાર ઓલરાઉન્ડર સીરીઝમાંથી થઇ ગયો બહાર
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/04112719/Rusell-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![શનિવારે વેસ્ટ ઇન્ડિઝ ટીમને મુખ્સ પસંદગીકાર કર્ટની બ્રાઉને રસેલની સીરીઝમાથી બહાર થઇ જવાની માહિતી આપી, જોકે, રસેલની ઇજા વિશે કોઇ માહિતી આપી ન હતી. બ્રાઉને કહ્યું કે હાલમાં આન્દ્રે રસેલ અને સુનીલ નારાયણ ઇજાગ્રસ્ત છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/04112727/Rusell-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શનિવારે વેસ્ટ ઇન્ડિઝ ટીમને મુખ્સ પસંદગીકાર કર્ટની બ્રાઉને રસેલની સીરીઝમાથી બહાર થઇ જવાની માહિતી આપી, જોકે, રસેલની ઇજા વિશે કોઇ માહિતી આપી ન હતી. બ્રાઉને કહ્યું કે હાલમાં આન્દ્રે રસેલ અને સુનીલ નારાયણ ઇજાગ્રસ્ત છે.
2/5
![વિન્ડિઝના સ્પિનર એશ્લે નર્સ ભારત પ્રવાસમાંથી બહાર થયા બાદ હવે વેસ્ટ ઇન્ડિઝનો ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ પણ ત્રણેય ટી20 મેચોમાંથી ઇજાના કારણે બહાર થઇ ગયો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/04112724/Rusell-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિન્ડિઝના સ્પિનર એશ્લે નર્સ ભારત પ્રવાસમાંથી બહાર થયા બાદ હવે વેસ્ટ ઇન્ડિઝનો ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ પણ ત્રણેય ટી20 મેચોમાંથી ઇજાના કારણે બહાર થઇ ગયો છે.
3/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/04112719/Rusell-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4/5
![આ બાજુ ભારત તરફથી નિયમીત કેપ્ટન વિરાટ કોહલીને ત્રણેય મેચોમાંથી આરામા આપવામાં આવ્યો છે, રોહિત શર્માની આગેવાનીમાં સીરીઝ કબ્જે કરવા ટીમ ઇન્ડિયા મેદાને ઉતરશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/04112714/Rusell-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ બાજુ ભારત તરફથી નિયમીત કેપ્ટન વિરાટ કોહલીને ત્રણેય મેચોમાંથી આરામા આપવામાં આવ્યો છે, રોહિત શર્માની આગેવાનીમાં સીરીઝ કબ્જે કરવા ટીમ ઇન્ડિયા મેદાને ઉતરશે.
5/5
![કોલકત્તાઃ ટેસ્ટ અને વનડે સીરીઝ જીત્યા બાદ હવે ટીમ ઇન્ડિયા ટી20 સીરીઝ જીતવાના ઇરાદે આજે કોલકત્તાના ઇડન ગાર્ડન્સ મેદાનમાં ઉતરશે. બે સીરીઝમાં કારમી હાર મળ્યા બાદ હવે ટી20માં પણ વેસ્ટ ઇન્ડિઝ માટે ખરાબ સમાચારસામે આવ્યા છે, ટીમનો સ્ટાર ખેલાડી આન્દ્રે રસેલ સીરીઝમાંથી બહાર થઇ ગયો છે, જોકે ભારત માટે આ સારા સમાચાર છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/04112710/Rusell-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોલકત્તાઃ ટેસ્ટ અને વનડે સીરીઝ જીત્યા બાદ હવે ટીમ ઇન્ડિયા ટી20 સીરીઝ જીતવાના ઇરાદે આજે કોલકત્તાના ઇડન ગાર્ડન્સ મેદાનમાં ઉતરશે. બે સીરીઝમાં કારમી હાર મળ્યા બાદ હવે ટી20માં પણ વેસ્ટ ઇન્ડિઝ માટે ખરાબ સમાચારસામે આવ્યા છે, ટીમનો સ્ટાર ખેલાડી આન્દ્રે રસેલ સીરીઝમાંથી બહાર થઇ ગયો છે, જોકે ભારત માટે આ સારા સમાચાર છે.
Published at : 04 Nov 2018 11:27 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)