શોધખોળ કરો

18 વર્ષ પહેલા આ દિગ્ગજ કેપ્ટને ભારતને ન્યૂઝીલેન્ડ સામે ICC ટૂર્નામેન્ટમાં અપાવી હતી જીત, તે પછી ક્યારેય નથી જીતી શક્યુ, જાણો વિગતે

ભારતીય ટીમ આઇસીસી ટૂર્નામેન્ટમાં છેલ્લા 18 વર્ષોથી ક્યારેય ન્યૂઝીલેન્ડને હરાવી શકી નથી. ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપમાં સામે છેલ્લી જીત વર્ષ 2003માં મળી હતી. 

T20 World Cup: ICC ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાને ન્યૂઝીલેન્ડના હાથે ફરી એકવાર ભૂંડી હારનો સામનો કરવો પડ્યો. છેલ્લા 18 વર્ષોથી આ સિલસિલો ચાલ્યો આવે છે, ભારતીય ટીમ આઇસીસી ટૂર્નામેન્ટમાં છેલ્લા 18 વર્ષોથી ક્યારેય ન્યૂઝીલેન્ડને હરાવી શકી નથી. ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપમાં સામે છેલ્લી જીત વર્ષ 2003માં મળી હતી. 

2003ના ODI World Cupમાં સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યુ હતુ, ત્યારે ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 146 રન પર ઓલઆઉટ કરી દીધી હતુ, ત્યારબાદ 3 વિકેટ પર 150 રન બનાવીને ગાંગુલી એન્ડ કંપનીએ આ મેચને પોતાના નામે કરી લીધી હતી. આ એક શાનદાર જીત રહી હતી. 

2003 બાદ ICC ટૂર્નામેન્ટમાં દરેક વખતે ભારતને મળી છે કારમી હાર.........
- T20 વર્લ્ડકપ 2007ના ગૃપ રાઉન્ડમાં ન્યૂઝીલેન્ડમાં ભારતને 10 રનથી હરાવ્યુ.
- ભારતને T20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી હાર 2016માં મળી, ત્યારે 47 રનોથી ટીમ ઇન્ડિયા હારી હતી. 
- વર્લ્ડકપ 2019 સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 18 રનોથી હરાવ્યુ હતુ.
- વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2021માં ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટથી હરાવ્યુ હતુ. 
- T20 વર્લ્ડકપ 2021માં ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટથી હરાવ્યુ. 

ન્યૂઝીલેન્ડની 8 વિકેટથી જીત
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 111 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને વિરોધી ટીમે 14.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહે બે વિકેટ ઝડપી હતી. તેના સિવાય કોઈ બોલર વિકેટ મેળવી શક્યો નહોતો. પાકિસ્તાન બાદ ટીમ ઈન્ડિયાનો ટૉપ ઓર્ડર ન્યૂઝીલેન્ડ સામે નિષ્ફળ રહ્યો હતો. સુપર-12 મેચમાં ન્યૂઝીલેન્ડે ભારત સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 

સોશ્યલ મીડિયા પર આ ભૂંડી હારને લઇને ટીમ ઇન્ડિયાનુ જોરદાર ટ્રૉલિંગ થઇ રહ્યું છે. લોકો આ હારને પચાવી શકતા નથી. ક્રિકેટ ચાહકો હવે માંગ કરી રહ્યાં છે કે, ટીમમાંથી કેપ્ટન વિરાટ કોહલી, કેએલ રાહુલ અને રોહિત શર્માને કાઢી મૂકવાની માંગ કરી રહ્યાં છે. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Embed widget