શોધખોળ કરો
આજે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડે, સાંજે કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત
1/7

ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાએ ત્રણ ટી-20 મેચોની સીરીઝમાં ઇગ્લેન્ડને 2-1થી હરાવ્યું હતું હવે આજની વનડેમાં તે ફોર્મ્યૂલા અપનાવશે તો ભારત વનડેમાં પણ 2-1થી જીતી શકે છે. ભારત માટે ઇંગ્લેન્ડ ખુબ મહત્વનું છે કે કારણ કે આગામી વર્ષે ક્રિકેટ વર્લ્ડકપ -2019 અહીં રમાવવાનો છે.
2/7

ઇંગ્લન્ડ વનડે ટીમઃ- ઇયોન મોર્ગન (કેપ્ટન), જેસન રોય, જોની બેયર્સટો, જોસ બટલર (વિકેટકીપર), મોઇન અલી, જોય રૂટ, જેક બાલ, ટોમ કુરેન, એલેક્સ હેલ્સ, લિયામ પ્લન્કેટ, બેન સ્ટોક્સ, આદિલ રાશિદ, ડેવિડ વિલે, માર્ક વુડ.
Published at : 17 Jul 2018 10:21 AM (IST)
View More





















