શોધખોળ કરો

ભારતના ક્યા ફાસ્ટ બોલરને પ્રેક્ષકે સ્ટેન્ડમાંથી માર્યો છૂટ્ટો બોલ, અકળાયેલા કોહલીએ શું કર્યું ?

મેદાન પર ફિલ્ડિંગ કરી રહેલા ભારતીય ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીની સાથે દર્શકો-પ્રેક્ષકો દ્વારા દુરવ્યવહાર કરવામાં આવ્યો હતો.

IND Vs ENG: ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાયેલી સીરીઝની ત્રીજી ટેસ્ટ દરમિયાન એક ખરાબ સ્થિતિ જોવા મળી. મેદાન પર ફિલ્ડિંગ કરી રહેલા ભારતીય ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીની સાથે દર્શકો-પ્રેક્ષકો દ્વારા દુરવ્યવહાર કરવામાં આવ્યો હતો. આખી ઘટનાથી ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી એકદમ ગુસ્સે થઇ ગયો હતો.  

ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે આ વાતનો ખુલાસો કર્યો છે. ઋષભ પંતે કહ્યું કે, ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ ક્રિકેટ મેચના પહેલા દિવસે ફાસ્ટ બૉલર મોહમ્મદ શમી પર પ્રક્ષકોએ સ્ટેડિયમમાંથી છુટ્ટો બૉલ માર્યો હતો. ટીવી કેમેરામાં બતાવવામાં આવ્યુ હતુ કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી તે સમયે બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા સિરાજને તે વસ્તુને બહાર ફેંકવા માટે કહી રહ્યો છે. આ ઘટનાથી વિરાટ કોહલી ગુસ્સે ભરાઇ ગયો હતો. બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા સિરાજ પર પ્રેક્ષકો છુટ્ટો બૉલ ફેંકીને ટીમ સ્કૉર પુછીને મજાક ઉડાવી રહ્યાં હતા. 

દિવસની રમત પુરી થયા બાદ તેના વિશે જ્યારે પંતને પુછવામાં આવ્યુ તો તેને આખી ઘટના બતાવી- પંતે કહ્યું- પ્રેક્ષકોમાંથી કોઇએ મોહમ્મદ સિરાજ પર છુટ્ટો બૉલ માર્યો હતો એટલે કેપ્ટન કોહલી ગુસ્સે થઇ ગયો હતો. તમે જે પણ કહેવા માંગો છો તે કહી શકો છો, પરંતુ ફિલ્ડર પર વસ્તુઓ ના ફેંકો. મારુ માનવુ છે કે આ ક્રિકેટ માટે સારુ નથી. 


ભારતના ક્યા ફાસ્ટ બોલરને પ્રેક્ષકે સ્ટેન્ડમાંથી માર્યો છૂટ્ટો બોલ, અકળાયેલા કોહલીએ શું કર્યું ?

લૉર્ડ્સમાં થયો ખરાબ વ્યવહાર- 
સિરાજે લૉર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતની જીતમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. 27 વર્ષના ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજને આ વર્ષની શરૂઆતમાં સિડનીમાં ઓસ્ટ્રેલિયન પ્રેક્ષકોએ પણ અપશબ્દો કહ્યાં હતા, જેના કારણે કેટલાક દર્શકોને સ્ટેડિયમની બહાર કરી દેવામા આવ્યા હતા.

લૉર્ડ્સ ટેસ્ટ દરમિયાન બાઉન્ડ્રીની નજીક શેમ્પેનની બૉટલોના ઢાંકણાં ફેંકવામાં આવ્યા હતા, તે સમયે કેએલ રાહુલ ત્યાં ફિલ્ડિંગ કરી રહ્યાં હતો અને કોહલી તે ઘટનાથી ગુસ્સે થયો હતો. 

ભારત અને ઇંગ્લેન્ડના ખેલાડીઓની વચ્ચે આ સીરીઝ દરમિયાન ભારે તણાવ જોવા મળી રહ્યો છે. લૉર્ડ્સ ટેસ્ટના છેલ્લા દિવસ ભારત અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ એકબીજા પર નિશાન સાધવાનો કોઇ મોકો ના હતો ચૂકી રહ્યાં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget