શોધખોળ કરો

ઇંગ્લેન્ડ સામેની સીરીઝમાંથી આ સ્ટાર બેટ્સમેનને કાઢી મુકાશે, તેની જગ્યાએ આવશે આ ખાસ ખેલાડી, જાણો વિગતે.....

શુભમન ગીલના રિપ્લેસમેન્ટ તરીકે અભિમન્યૂ ઇશ્વરનનુ નામ સામે આવી રહ્યું છે. એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે ઇશ્વરનને બીસીસીઆઇ જલ્દી ઇંગ્લેન્ડ મોકલી શકે છે.

IND Vs ENG: ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝની શરૂઆત પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન શુભમન ગીલ પાંચ ટેસ્ટ મેચોની સીરીઝમાંથી બહાર થઇ શકે છે. પહેલા એવા સમાચાર આવી રહ્યાં હતા કે શુભમન ગીલ ઇજાગ્રસ્ત હોવાના કારણે ટેસ્ટ સીરીઝની શરૂઆતી મેચોમાં નહીં રમી શકે, પરંતુ બીસીસીઆઇ જલ્દી જ શુભમન ગીલના રિપ્લેસમેન્ટની જાહેરાત પણ કરી શકે છે. 

શુભમન ગીલના રિપ્લેસમેન્ટ તરીકે અભિમન્યૂ ઇશ્વરનનુ નામ સામે આવી રહ્યું છે. એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે ઇશ્વરનને બીસીસીઆઇ જલ્દી ઇંગ્લેન્ડ મોકલી શકે છે. અભિમન્યૂ ઇશ્વવરનને ઇંગ્લેન્ડ સીરીઝ માટે રિઝર્વ ખેલાડીમાં રાખવામાં આવ્યો છે. 

શુભમન ગીલની ઇજા વિશે હજુ સુધી વધુ જાણકારી સામે આવી નથી, એ સ્પષ્ટ થઇ ગયુ છે કે શુભમન ગીલ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ બાદ ઇજાગ્રસ્ત થયો છે. એ સ્પષ્ટ નથી થઇ શક્યુ કે શુભમન ગીલને ટેસ્ટ સીરીઝથી પહેલા ઓપરેશન કરાવવાની જરૂર છે કે નથી.

ગંભીર છે શુભમન ગીલની ઇજા- 
શુભમન ગીલની ઇજાને ગંભીર બતાવવામાં આવી રહી છે, બીસીસીઆઇના એક અધિકારીએ નામ ના લેવાની શરત પર કહ્યું- શુભમનને આખી ટેસ્ટ સીરીઝમાંથી બહાર હોવાની સંભાવના છે જોકે હજુ આમાં એક મહિનાનો સમય છે. અમને જેટલી ખબર છે ઇજા ગંભીર છે. 

માનવામાં આવી રહ્યું છે કે ગીલની પિંડલી -પગની નીચેના ભાગમાં ઇજા છે કે તેને હેમસ્ટ્રિંગમાં સમસ્યા છે જેને સાજા થવામાં સમય લાગશે. એ સ્પષ્ટ નથી કે તેને ક્યારે ઇજા થઇ. મયંક અગ્રવાલ અને કેએલ રાહુલ ટીમમાં બે અન્ય ઓપનર બેટ્સમેન છે. ઇશ્વરન પણ રિઝર્વ ખેલાડીમાં સામેલ છે, અને ગીલને બહાર થવાની સ્થિતિામાં બીસીસીઆઇ તેમના નામ પર પણ વિચાર કરી શકે છે. 

રોહિત શર્મા હાલ ઇન્ડિયાના ફર્સ્ટ ચૉઇસ ઓપનર છે. શુભમન ગીલના બહાર થવાની સ્થિતિમાં ટીમ ઇન્ડિયા મયંક અગ્રવાલને મોકો આપી શકે છે, આ ઉપરાંત ચેતેશ્વર પુજારાને પણ બીજા ઓપનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget