શોધખોળ કરો

ઇંગ્લેન્ડ સામેની સીરીઝમાંથી આ સ્ટાર બેટ્સમેનને કાઢી મુકાશે, તેની જગ્યાએ આવશે આ ખાસ ખેલાડી, જાણો વિગતે.....

શુભમન ગીલના રિપ્લેસમેન્ટ તરીકે અભિમન્યૂ ઇશ્વરનનુ નામ સામે આવી રહ્યું છે. એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે ઇશ્વરનને બીસીસીઆઇ જલ્દી ઇંગ્લેન્ડ મોકલી શકે છે.

IND Vs ENG: ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝની શરૂઆત પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન શુભમન ગીલ પાંચ ટેસ્ટ મેચોની સીરીઝમાંથી બહાર થઇ શકે છે. પહેલા એવા સમાચાર આવી રહ્યાં હતા કે શુભમન ગીલ ઇજાગ્રસ્ત હોવાના કારણે ટેસ્ટ સીરીઝની શરૂઆતી મેચોમાં નહીં રમી શકે, પરંતુ બીસીસીઆઇ જલ્દી જ શુભમન ગીલના રિપ્લેસમેન્ટની જાહેરાત પણ કરી શકે છે. 

શુભમન ગીલના રિપ્લેસમેન્ટ તરીકે અભિમન્યૂ ઇશ્વરનનુ નામ સામે આવી રહ્યું છે. એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે ઇશ્વરનને બીસીસીઆઇ જલ્દી ઇંગ્લેન્ડ મોકલી શકે છે. અભિમન્યૂ ઇશ્વવરનને ઇંગ્લેન્ડ સીરીઝ માટે રિઝર્વ ખેલાડીમાં રાખવામાં આવ્યો છે. 

શુભમન ગીલની ઇજા વિશે હજુ સુધી વધુ જાણકારી સામે આવી નથી, એ સ્પષ્ટ થઇ ગયુ છે કે શુભમન ગીલ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ બાદ ઇજાગ્રસ્ત થયો છે. એ સ્પષ્ટ નથી થઇ શક્યુ કે શુભમન ગીલને ટેસ્ટ સીરીઝથી પહેલા ઓપરેશન કરાવવાની જરૂર છે કે નથી.

ગંભીર છે શુભમન ગીલની ઇજા- 
શુભમન ગીલની ઇજાને ગંભીર બતાવવામાં આવી રહી છે, બીસીસીઆઇના એક અધિકારીએ નામ ના લેવાની શરત પર કહ્યું- શુભમનને આખી ટેસ્ટ સીરીઝમાંથી બહાર હોવાની સંભાવના છે જોકે હજુ આમાં એક મહિનાનો સમય છે. અમને જેટલી ખબર છે ઇજા ગંભીર છે. 

માનવામાં આવી રહ્યું છે કે ગીલની પિંડલી -પગની નીચેના ભાગમાં ઇજા છે કે તેને હેમસ્ટ્રિંગમાં સમસ્યા છે જેને સાજા થવામાં સમય લાગશે. એ સ્પષ્ટ નથી કે તેને ક્યારે ઇજા થઇ. મયંક અગ્રવાલ અને કેએલ રાહુલ ટીમમાં બે અન્ય ઓપનર બેટ્સમેન છે. ઇશ્વરન પણ રિઝર્વ ખેલાડીમાં સામેલ છે, અને ગીલને બહાર થવાની સ્થિતિામાં બીસીસીઆઇ તેમના નામ પર પણ વિચાર કરી શકે છે. 

રોહિત શર્મા હાલ ઇન્ડિયાના ફર્સ્ટ ચૉઇસ ઓપનર છે. શુભમન ગીલના બહાર થવાની સ્થિતિમાં ટીમ ઇન્ડિયા મયંક અગ્રવાલને મોકો આપી શકે છે, આ ઉપરાંત ચેતેશ્વર પુજારાને પણ બીજા ઓપનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
Embed widget