શોધખોળ કરો

INDvNZ: આજે પાંચમી અને અંતિમ T-20, ટીમ ઈન્ડિયાની નજર ન્યૂઝીલેન્ડના વ્હાઇટવોશ પર

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખી પ્રયોગ કરશે.

નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે પાંચમી અને અંતિમ ટી-20 રમાશે. ભારત શરૂઆતની ચાર મેચ જીતીને શ્રેણીમાં 4-0થી આગળ છે અને આજની મેચ જીતીને ન્યૂઝીલેન્ડનો તેના ઘરઆંગણે વ્હાઇટ વોશ કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. માઉંટ માઉંગાનુઈમાં મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 12.30 કલાકથી શરૂ થશે. યજમાન ટીમ આજની ટી-20 જીતીને આબરૂ બચાવવાની કોશિશ કરશે. કોહલી ચાલુ રાખશે પ્રયોગ ભારત જો સીરિઝ 5-0થી જીતશે તો પણ ટી-20 રેન્કિંગમાં પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા બાદ પાંચમાં નંબર પર રહેશે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખી પ્રયોગ કરશે. ચોથી ટી-20 મેચમાં સંજુ સેમસનને ઓપનિંગમાં અને શિવમ દુબેને આગળના ક્રમે બેટિંગમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ તેઓ પ્રભાવ પાડી શક્યા નહોતા. પંતનું થઈ શકે છે કમબેક ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણી બાદ રાહુલ બેવડી ભૂમિકા ભજવી રહ્યો છે. કોહલીએ ત્રણ મેચની સીરિઝમાં રાહુલ જ વિકેટકિપિંગ કરશે તેવા સંકેત આપ્યા છે, જેને જોતાં આજની મેચમાં તેને આરામ આપવામાં આવી શકે છે. રાહુલની જગ્યાએ પંતને મોકો મળી શકે છે. ઓસ્ટ્રેલિયા સામે મુંબઈમાં પ્રથમ વન ડેમાં ઘાયલ થયા બાદ પંત બહાર છે. તે સંપૂર્ણ ફિટ થઈ ચુક્યો છે પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન બનાવી શક્યો નથી. ન્યૂઝીલેન્ડ પર જીતનું દબાણ ફાસ્ટ બોલિંગમાં બુમરાહને આપવામાં આવી શકે છે, જ્યારે મોહમ્મદ શમી વાપસી કરી શકે છે. ન્યૂઝીલેન્ડે ત્રણ કે તેથી વધુ મેચની દ્વીપક્ષીય ટી-20 સીરિઝની તમામ મેચ કર્યારેય હાર્યુ નથી. 2005માં તેણે ઘરઆંગણે દ્વિપક્ષીય ટી-20 સીરિઝની તમામ મેચ ગુમાવી હતી, જયારે ફેબ્રુઆરી 2008માં ઈંગ્લેન્ડે તેને 2-0થી હાર આપી હતી. આ સ્થિતિમાં શરૂઆતની 4 મેચ હારીને શ્રેણી ગુમાવી ચુક્યુ હોવાથી ન્યૂઝીલેન્ડ પર જીતનું વિશેષ દબાણ રહેશે. દિલ્હી ચૂંટણીઃ BJPનું આજે મહાજનસંપર્ક અભિયાન, શાહ-નડ્ડા કરશે ડોર-ટૂ-ડોર પ્રચાર
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget