શોધખોળ કરો
ધર્મશાળા વન-ડેઃ ભારતની શરમજનક હાર, 7 વિકેટે જીત્યું શ્રીલંકા
1/9

શ્રીલંકાના દાનુશ્કા ગુણથિલાકા (1), લાહિરુ થીરીમાન(0), નીરોશન ડીકવેલા(26)ની વિકેટ ગુમાવી હતી. જ્યારે ઉપુલ થરંગા(49), એન્જેલો મેથ્યૂસ(25) અણનમ રહ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ ઝડપી હતી.
2/9

ધર્મશાળાઃ ભારત શ્રીલંકા વચ્ચે ત્રણ વન-ડે મેચોની સિરીઝની પ્રથમ વન-ડેમાં ભારતને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. રવિવારે ધર્મશાળામાં રમાયેલી આ મેચમાં ભારતે પ્રથમ ઈનિંગમાં 112 રને ઓલઆઉટ થઈ ગયું હતું, તેની સામે શ્રીલંકાએ ત્રણ વિકેટ ગુમાવી 114 રન બનાવી જીત હાંસલ કરી લીધી છે.
Published at : 10 Dec 2017 09:10 AM (IST)
View More























