શોધખોળ કરો

વિરાટ કોહલી-રોહિત શર્મા વેસ્ટ ઇન્ડીઝ પર પડ્યા ભારે, આ છે શ્રેણી જીતના 5 હીરો

1/6
રવિન્દ્ર જાડેજાઃ રવિન્દ્ર જાડેજાએ હાર્દિક પંડ્યાની જગ્યા ભરી દીધી છે. રવિન્દ્ર જાડેજાએ 4 મેચમાં 7 વિકેટ ઝડપી હતી. જાડેજાએ અંતિમ અને પાંચમી વન ડે મેચમાં 34 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જાડેજાને આ પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
રવિન્દ્ર જાડેજાઃ રવિન્દ્ર જાડેજાએ હાર્દિક પંડ્યાની જગ્યા ભરી દીધી છે. રવિન્દ્ર જાડેજાએ 4 મેચમાં 7 વિકેટ ઝડપી હતી. જાડેજાએ અંતિમ અને પાંચમી વન ડે મેચમાં 34 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જાડેજાને આ પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
2/6
ખલીલ અહેમદ: ખલીલ અહેમદે એશિયા કપ બાદ વિન્ડીઝ વિરૂદ્ધ સિરીઝમાં પણ સિલેક્ટર્સને પ્રભાવિત કર્યા હતા. ખલીલ અહેમદે 4 મેચમાં 7 વિકેટ ઝડપી હતી. ખલીલ અહેમદનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 13 રન આપીને 3 વિકેટ રહ્યું હતું.
ખલીલ અહેમદ: ખલીલ અહેમદે એશિયા કપ બાદ વિન્ડીઝ વિરૂદ્ધ સિરીઝમાં પણ સિલેક્ટર્સને પ્રભાવિત કર્યા હતા. ખલીલ અહેમદે 4 મેચમાં 7 વિકેટ ઝડપી હતી. ખલીલ અહેમદનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 13 રન આપીને 3 વિકેટ રહ્યું હતું.
3/6
કુલદીપ યાદવઃ કુલદીપ યાદવે વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેનોને સૌથી વધુ પરેશાન કર્યા હતા. કુલદીપ યાદવ આ શ્રેણીમાં 9 વિકેટ સાથે તે વિકેટ ટેકર રહ્યો હતો.
કુલદીપ યાદવઃ કુલદીપ યાદવે વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેનોને સૌથી વધુ પરેશાન કર્યા હતા. કુલદીપ યાદવ આ શ્રેણીમાં 9 વિકેટ સાથે તે વિકેટ ટેકર રહ્યો હતો.
4/6
રોહિત શર્મા: રોહિત શર્માએ વિન્ડીઝ વિરૂદ્ધ રન બનાવવા મામલે સેકન્ડ હાઇએસ્ટ સ્કોરર રહ્યો હતો. રોહિત શર્માએ સિરીઝના 5 મેચમાં 377 રન બનાવ્યા હતા. સિરીઝમાં તેણે બે સદી ફટકારી હતી. રોહિત શર્માએ આ શ્રેણીમાં 15 સિક્સર ફટકારી હતી. રોહિત શર્માની વન ડેમાં આ સાથે 200 સિક્સર પણ પુરી થઇ હતી. રોહિતને આ પ્રદર્શન બદલ પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.
રોહિત શર્મા: રોહિત શર્માએ વિન્ડીઝ વિરૂદ્ધ રન બનાવવા મામલે સેકન્ડ હાઇએસ્ટ સ્કોરર રહ્યો હતો. રોહિત શર્માએ સિરીઝના 5 મેચમાં 377 રન બનાવ્યા હતા. સિરીઝમાં તેણે બે સદી ફટકારી હતી. રોહિત શર્માએ આ શ્રેણીમાં 15 સિક્સર ફટકારી હતી. રોહિત શર્માની વન ડેમાં આ સાથે 200 સિક્સર પણ પુરી થઇ હતી. રોહિતને આ પ્રદર્શન બદલ પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.
5/6
વિરાટ કોહલી: વિરાટ કોહલીએ આ સિરીઝમાં સિરીઝમાં 3 સદી ફટકારી હતી. સિરીઝમાં કોહલીએ કુલ 446 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીને આ પ્રદર્શન બદલ મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. વિરાટ કોહલીની વન ડેમાં હવે 38 સદી થઇ ગઇ છે.
વિરાટ કોહલી: વિરાટ કોહલીએ આ સિરીઝમાં સિરીઝમાં 3 સદી ફટકારી હતી. સિરીઝમાં કોહલીએ કુલ 446 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીને આ પ્રદર્શન બદલ મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. વિરાટ કોહલીની વન ડેમાં હવે 38 સદી થઇ ગઇ છે.
6/6
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે રમાયેલ પાંચમાં વનડે મેચમાં ટીમ ઇન્ડિયાએ ધમાકેદાર જીત નોંધાવી હતી. ટીમ ઇન્ડિયાએ અંતિમ મેચમાં 9 વિકેટે જીત મેળવી ભારતે સીરીઝ 3-1થી જીતી લીધી હતી. અંતિમ મેચમાં વેસ્ટઇન્ડીઝે ભારત સામે 105 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને ભારતે માત્ર 14.5 ઓવરમાં મેળવી લીધો હતો. ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધારે (63 અણનમ) અને વિરાટ કોહલીએ (33 અણનમ) રનની ઇનિંગ રમી. રવિન્દ્ર જાડેજાને મેચમાં 4 વિકેટ ઝડપવા બદલ મેન ઓફ ધ મેચ જ્યારે શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનારા વિરાટ કોહલીને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. આગળ વાંચો ભારતની શ્રેણી જીતના 5 હીરો....
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે રમાયેલ પાંચમાં વનડે મેચમાં ટીમ ઇન્ડિયાએ ધમાકેદાર જીત નોંધાવી હતી. ટીમ ઇન્ડિયાએ અંતિમ મેચમાં 9 વિકેટે જીત મેળવી ભારતે સીરીઝ 3-1થી જીતી લીધી હતી. અંતિમ મેચમાં વેસ્ટઇન્ડીઝે ભારત સામે 105 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને ભારતે માત્ર 14.5 ઓવરમાં મેળવી લીધો હતો. ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધારે (63 અણનમ) અને વિરાટ કોહલીએ (33 અણનમ) રનની ઇનિંગ રમી. રવિન્દ્ર જાડેજાને મેચમાં 4 વિકેટ ઝડપવા બદલ મેન ઓફ ધ મેચ જ્યારે શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનારા વિરાટ કોહલીને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. આગળ વાંચો ભારતની શ્રેણી જીતના 5 હીરો....
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
Embed widget