શોધખોળ કરો

રવિન્દ્ર જાડેજાના કારણે ભારતીય ક્રિકેટ ટીમમાં બે જૂથ પડી ગયાં? જાણો કોહલી શાસ્ત્રી સામે કોણે ઉઠાવ્યો અવાજ?

મોહમ્મદ શમી વર્લ્ડ કપમાં શાનદાર ફૉર્મમાં હતો અને તેણે 4 મેચમાં જ 14 વિકેટ ઝડપી લીધી હતી.

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમમાં બે જૂથ પડી ગયાં હોવાના સમાચાર છે. મીડિયાના અહેવાલો પ્રમાણે, ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે મનમેળ નથી અને ટીમમાં બે ભાગ પડી ગયા છે. આ જૂથબંધી માટે વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીની મનમાની જવાબદાર છે. રોહિત શર્માની સાથે મહેન્દ્રસિંહ ધોની પણ છે. ધોની અને રોહિત રવિન્દ્ર જાડેજાને પહેલી મેચથી રમાડવાના મતના હતા પણ કોહલી શાસ્ત્રીએ મનમાની કરીને તેને બહાર રાખ્યો હતો. જાડેજાને ટીમમાં સમાવાયો ત્યારે તેણે પોતાની ઉપયોગિતા સાબિત કરી હતી. ન્યૂઝીલેન્ડની સામે સેમિ ફાઇનલમાં રવિન્દ્ર જાડેજા ચોગ્ગા છગ્ગા ફટકારી રહ્યો હતો ત્યારે રોહિત શર્માએ સતત તાળીઓ પાડીને તેનો ઉત્સાહ વધાર્યો હતો. રોહિત શર્મા અને કોહલી વચ્ચે સેમિ ફાઇનલમાં મોહમ્મદ શમીને બહાર બેસાડવાનાં નિર્ણયથી પણ અણભનાવ બન્યો હતો. મોહમ્મદ શમી વર્લ્ડ કપમાં શાનદાર ફૉર્મમાં હતો અને તેણે 4 મેચમાં જ 14 વિકેટ ઝડપી લીધી હતી. રોહિતે આ સંજોગોમાં શમીને રમાડવાની તરફેણ કરી હતી. શમીને બહાર રાખવાના નિર્ણય સામે તેણે સવાલ ઉઠાવ્યો હતો. શાસ્ત્રી તથા કોહલીએ તેને પોતાનો નિર્ણય સ્વીકારવાનું કહ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રોહિત શર્માને ન મળી જગ્યા, રોબિન ઉથપ્પાએ પસંદ કરી ભારતની ઓલ ટાઇમ ODI XI, આ ધાકડ ખેલાડીઓને બનાવ્યા ઓપનર
રોહિત શર્માને ન મળી જગ્યા, રોબિન ઉથપ્પાએ પસંદ કરી ભારતની ઓલ ટાઇમ ODI XI, આ ધાકડ ખેલાડીઓને બનાવ્યા ઓપનર
MLC 2026: નિકોલસ પૂરને ફટકારી ટી-20 લીગની બીજી સૌથી ઝડપી સદી, ફટકારી 13 સિક્સ
MLC 2026: નિકોલસ પૂરને ફટકારી ટી-20 લીગની બીજી સૌથી ઝડપી સદી, ફટકારી 13 સિક્સ
બદલાઈ ગઈ IND vs ENG બીજી વનડેની ટાઇમિંગ, 3 વાગ્યે શરૂ નહીં થાય મેચ; જાણો ક્યાં જોવા મળશે LIVE સ્ટ્રીમિંગ
બદલાઈ ગઈ IND vs ENG બીજી વનડેની ટાઇમિંગ, 3 વાગ્યે શરૂ નહીં થાય મેચ; જાણો ક્યાં જોવા મળશે LIVE સ્ટ્રીમિંગ
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Embed widget