શોધખોળ કરો
IPL 11: વિરાટને આઉટ કરીને જાડેજાએ કેમ ન મનાવ્યો જશ્ન ? જણાવ્યું આ કારણ
1/6

જાડેજાએ કિંમતી અને મહત્વપૂર્ણ વિકેટ લીધી હોવા છતાં મેદાન પર કોઈ જાતનો જશ્ન મનાવ્યો હતો. જાડેજાને શાંત જોઈ ન માત્ર મેચ જોઈ રહેલા દર્શકો દંગ રહી ગયા પરંતુ કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું.
2/6

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 127 રન સુધી મર્યાદિત રાખ્યા બાદ જાડેજાએ જશ્ન ન મનાવવાનું રહસ્ય ખોલતાં જણાવ્યું કે, વિકેટ થોડી સૂકી હતી અને હું મારી બોલિંગનો આનંદ લઇ રહ્યો હતો. તે મારો પ્રથમ જ બોલ હતો અને હું જશ્ન મનાવવા માટે તૈયાર નહોતો. વિરાટની મોટી વિકેટ લીધી હોવાથી હું આગળ પણ મારી લય જાળવી રાખવા માંગતો હતો.
Published at : 06 May 2018 08:45 AM (IST)
View More





















