શોધખોળ કરો

IPL 2018: કિંગ્સ ઇલેવન પંજાબે નવા કેપ્ટનની કરી જાહેરાત, ધોનીનો છે ખાસ

1/4
આર અશ્વિન આઈપીએલમાં 2009-15 ચેન્નઇ સુપર કિંગ્સ વતી રમ્યો હતો. જ્યારે 2016-17માં રાઇઝિંગ પુને સુપરજાયંટ્સ તરફથી રમ્યો હતો. કિંગ્સ ઇલેવન દ્વારા અશ્વિનને આ વખતે 7.6 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કરવામાં આવ્યો છે.
આર અશ્વિન આઈપીએલમાં 2009-15 ચેન્નઇ સુપર કિંગ્સ વતી રમ્યો હતો. જ્યારે 2016-17માં રાઇઝિંગ પુને સુપરજાયંટ્સ તરફથી રમ્યો હતો. કિંગ્સ ઇલેવન દ્વારા અશ્વિનને આ વખતે 7.6 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કરવામાં આવ્યો છે.
2/4
યુવરાજ સિંહ, ક્રિસ ગેલ, ડેવિડ મિલર, એરોન ફિંચ, કે એલ રાહુલ, કરૂણ નાયર, મનોજ તિવારી, એન્ડ્રુ ટાય જેવા સ્ટાર ક્રિકેટરો અશ્વિનની કેપ્ટનશિપમાં રમતા જોવા મળશે.
યુવરાજ સિંહ, ક્રિસ ગેલ, ડેવિડ મિલર, એરોન ફિંચ, કે એલ રાહુલ, કરૂણ નાયર, મનોજ તિવારી, એન્ડ્રુ ટાય જેવા સ્ટાર ક્રિકેટરો અશ્વિનની કેપ્ટનશિપમાં રમતા જોવા મળશે.
3/4
અશ્વિન ભારત તરફથી 57 ટેસ્ટમાં 311 વિકેટ ઝડપી ચૂક્યો છે. આ ઉપરાંત બેટ્સમેન તરીકે 4 સદી અને 11 અડદી સદી ફટકારી છે. જ્યારે 111 વન-ડેમાં 150 વિકેટ લીધી છે. અશ્વિને 46 ટી 20માં 52 વિકેટ પણ ઝડપી છે.
અશ્વિન ભારત તરફથી 57 ટેસ્ટમાં 311 વિકેટ ઝડપી ચૂક્યો છે. આ ઉપરાંત બેટ્સમેન તરીકે 4 સદી અને 11 અડદી સદી ફટકારી છે. જ્યારે 111 વન-ડેમાં 150 વિકેટ લીધી છે. અશ્વિને 46 ટી 20માં 52 વિકેટ પણ ઝડપી છે.
4/4
નવી દિલ્હીઃ આઈપીએલ 2018માં ભારતનો સ્ટાર ઓફ સ્પિનર આર અશ્વિન આ વખતે કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતો જોવા મળશે. કિંગ્સ ઇલેવન પંજાબ દ્વારા આજે 2018ની સીઝન માટે કેપ્ટન તરીકે આર અશ્વિનના નામની જાહેરાત કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ આઈપીએલ 2018માં ભારતનો સ્ટાર ઓફ સ્પિનર આર અશ્વિન આ વખતે કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતો જોવા મળશે. કિંગ્સ ઇલેવન પંજાબ દ્વારા આજે 2018ની સીઝન માટે કેપ્ટન તરીકે આર અશ્વિનના નામની જાહેરાત કરવામાં આવી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget