શોધખોળ કરો
IPL ની બે પ્લેઓફ મેચ હવે પુણેની જગ્યાએ આ શહેરમાં થશે, જાણો વિગત
1/5

કાવેરી જળ વિવાદને લઈને ચેન્નઈમાં સીએસકેની તમામ મેચો રદ્દ કરી દીધી છે. હવે ટીમ પોતાની બાકી મેચો પુણેમાં રમી રહી છે. પહેલા અહીં બે ક્વોલીફાયર મેચો થવાની હતી. પુણેમાં વધારે મેચો હોવાનો ફાયદો કોલકાતાને મળી રહ્યો છે અને તેને બે ક્વોલીફાયર આયોજીત કરવાની તક મળી ગઈ છે.
2/5

આઈપીએલ સંચાલનના અધ્યક્ષ રાજીવ શુક્લાએ એક જણાવ્યું કે, એલિમિનેટર અને કવોલિફાયર-2 અનુક્રમે 23 અને 25 તારીખે કોલકાતામાં થશે.
Published at : 04 May 2018 06:08 PM (IST)
View More





















