શોધખોળ કરો

IPL 2020: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કયા ખેલાડીને IPL રમવાની ના આપી મંજૂરી ? જાણો વિગતે

બાંગ્લાદેશના સ્ટાર બોલર મુસ્તફિઝૂરને આઈપીએલ ફ્રેન્ચાઈજી ટીમો તરફથી પ્રસ્તાવ મળ્યો હતો. કોલકાતા નાઈટરાઈડર્સે તેને પોતાની ટીમમાં જોડાવાનો પ્રસ્તાવ આપ્યો હતો.

નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે આઈપીએલ 19 સપ્ટેમ્બરથી યૂએઈમાં રમાવાની છે, ત્યારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (બીસીબી) ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને આઈપીએલ સીઝન 13માં રમવાની મંજૂરી આપી નથી. બીસીબીએ મુસ્તફિઝૂરને નોન- ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપવાનો ઈનકાર કરી દીધો છે. રિપોર્ટ અનુસાર, મુસ્તફિઝૂરને આઈપીએલ ફ્રેન્ચાઈજી ટીમો તરફથી પ્રસ્તાવ મળ્યો હતો. કોલકાતા નાઈટરાઈડર્સે તેને પોતાની ટીમમાં જોડાવાનો પ્રસ્તાવ આપ્યો હતો. મુસ્તફિઝૂર 2018માં આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો. આ પહેલા 2016 અને 2017માં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ સાથે રમ્યો હતો. IPL 2020: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કયા ખેલાડીને IPL રમવાની ના આપી મંજૂરી ? જાણો વિગતે ઈએસપીએન ક્રિકઈન્ફોના અહેવાલઅનુસાર, બીસીબીના ક્રિકેટ ઓપરેશનના ચેરમેન અકરમ ખાને કહ્યું કે, ઓક્ટોબર અને નવેમ્બરમાં બાંગ્લાદેશની ટીમ શ્રીલંકા પ્રવાસે જવાની જેના કારણે મુસ્તફિઝૂરને આઈપીએલ 13માં રમવા માટે એનઓસી આપવાનો ઈનકાર કરી દીધો છે. અકરમ ખાને કહ્યું કે, “મુસ્તફિઝૂરને આઈપીએલ રમવાનો પ્રસ્તાવ મળ્યો હતો પરંતુ અમે તેમને એનઓસી આપી નથી. તે અમારા માટે એક મહત્વપૂર્ણ ક્રિકેટર છે. આગામી સીરી ઝ પણ અમારા માટે મહત્વપૂર્ણ છે.” બાંગ્લાદેશ ત્રણ ટેસ્ટ મેચોની સીરિઝ માટે ઓક્ટોબર-નવેમ્બમાં શ્રીલંકા જવાની છે. આ સીરીઝ 24 ઓક્ટોબરથી શરૂ થવાની છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget