શોધખોળ કરો

IPL-12 માટે આજે હરાજીઃ ધોનીની ટીમ માત્ર બે ખેલાડી ખરીદી શકશે, કઈ ટીમ પાસે 15 ખેલાડી ખરીદવાનો મોકો?

1/4
118 કેપ્ડ ખેલાડીઓને બે કરોડ, 1.5 કરોડ, એક કરોડ, 75 લાખ અને 50 લાખની બેઝ પ્રાઈઝમાં રાખવામાં આવ્યા છે. બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં નવ ખેલાડી છે. તે દરેક વિદેશી છે. રૂ. 1.5 કરોડની બેઝ પ્રાઈઝમાં 10 ખેલાડીઓ છે. અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 228 છે. તેમને ત્રણ રીતે- 40 લાખ, 30 લાખ અને 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં રાખવામાં આવ્યા છે.
118 કેપ્ડ ખેલાડીઓને બે કરોડ, 1.5 કરોડ, એક કરોડ, 75 લાખ અને 50 લાખની બેઝ પ્રાઈઝમાં રાખવામાં આવ્યા છે. બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં નવ ખેલાડી છે. તે દરેક વિદેશી છે. રૂ. 1.5 કરોડની બેઝ પ્રાઈઝમાં 10 ખેલાડીઓ છે. અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 228 છે. તેમને ત્રણ રીતે- 40 લાખ, 30 લાખ અને 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં રાખવામાં આવ્યા છે.
2/4
કિંગ્સ ઈલેવન પંજાબ પાસે સૌથી વધુ 15 ખેલાડીઓ ખરીદવાની જગ્યા છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે માત્ર 2 જખેલાડીઓ ખરીદવાની તક છે. ચેન્નાઈ પાસે બે ખેલાડીઓ ખરીદવા માટે 8.4 કરોડ રૂપિયા છે. જ્યારે કિંગ્સ ઈવેલન પંજાબે 36.20 કરોડ રૂપિયામાં 15 ખેલાડીઓ ખરીદવાના રહેશે. હરાજીમાં રાખવામાં આવેલા ખેલાડીઓને બે ગ્રૂપ કેપ્ડ અને અનકેપ્ડ ક્રિકેટર્સમાં વહેંચવામાં આવ્યા છે.
કિંગ્સ ઈલેવન પંજાબ પાસે સૌથી વધુ 15 ખેલાડીઓ ખરીદવાની જગ્યા છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે માત્ર 2 જખેલાડીઓ ખરીદવાની તક છે. ચેન્નાઈ પાસે બે ખેલાડીઓ ખરીદવા માટે 8.4 કરોડ રૂપિયા છે. જ્યારે કિંગ્સ ઈવેલન પંજાબે 36.20 કરોડ રૂપિયામાં 15 ખેલાડીઓ ખરીદવાના રહેશે. હરાજીમાં રાખવામાં આવેલા ખેલાડીઓને બે ગ્રૂપ કેપ્ડ અને અનકેપ્ડ ક્રિકેટર્સમાં વહેંચવામાં આવ્યા છે.
3/4
આઈપીએલના નિયમ મુજબ દરેક ફ્રેન્ચાઈઝી વધુમાં વધુ 70 ખેલાડીઓને જ ખરીદી શકાશે અને વધુમાં વધુ 80 કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે. ઉપરાંત ટીમમાં વધુમાં વધુ 17 ભારતીય અને 8 વિદેશી ખેલાડી પસંદ કરી શકાય છે.
આઈપીએલના નિયમ મુજબ દરેક ફ્રેન્ચાઈઝી વધુમાં વધુ 70 ખેલાડીઓને જ ખરીદી શકાશે અને વધુમાં વધુ 80 કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે. ઉપરાંત ટીમમાં વધુમાં વધુ 17 ભારતીય અને 8 વિદેશી ખેલાડી પસંદ કરી શકાય છે.
4/4
જયપુરઃ આીપીએલ 2019 માટે આજે જયપુરમાં ખેલાડીની હરાજી થવા જઈ રહી છે. બીસીસીઆઈએ 1003 ખેલાડીઓની અરજી બાદ હરાજી માટે 346 ખેલાડીઓની અંતિમ યાદી બનાવી છે જેમાં અફઘાનિસ્તાનના 8 ખેલાડીઓને સ્થાન મળ્યું છે જેમાં 5 કેપ્ડ અને 3 અનકેપ્ડ ખેલાડી સામેલ છે. આજે બપોરે 2.30 કલાકે હરાજી શરૂ થશે.
જયપુરઃ આીપીએલ 2019 માટે આજે જયપુરમાં ખેલાડીની હરાજી થવા જઈ રહી છે. બીસીસીઆઈએ 1003 ખેલાડીઓની અરજી બાદ હરાજી માટે 346 ખેલાડીઓની અંતિમ યાદી બનાવી છે જેમાં અફઘાનિસ્તાનના 8 ખેલાડીઓને સ્થાન મળ્યું છે જેમાં 5 કેપ્ડ અને 3 અનકેપ્ડ ખેલાડી સામેલ છે. આજે બપોરે 2.30 કલાકે હરાજી શરૂ થશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Embed widget