શોધખોળ કરો

આઇપીએલની કઇ બે ટીમોમાં અંદરોઅંદરની લડાઇમાં સ્ટાર ખેલાડીઓ કપાયા ને યુવાઓ થયા રિટેન, જાણો વિગતે

આ કડીમાં સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદને આખેઆખી નવી ટીમ બનાવવી પડશે. કેમકે બન્ને ટીમોના મોટા ભાગના ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે. 

નવી દિલ્હીઃ આઇપીએલ 2022ના મેગા ઓક્શન પહેલા 8 ટીમોએ પોતે રિટેન કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં કેટલાય ચોંકાવનારા નામ સામેલ છે, અને તેમાં કેટલાક એવા મોટા નામો પણ છે જેને ટીમે બહારનો રસ્તો દેખાડી દીધો છે. પરંતુ આ બધાની વચ્ચે ચેન્નાઇ સુપર કિંગ્સે બધાને ચોંકાવનારુ પગલુ ભર્યુ છે. સીએસકેએ ધોની કરતાં પણ વધુ કિંમતમાં રવિન્દ્ર જાડેજાને રિટેન કર્યો છે. જાડેજાને 16 કરોડની માતબર રકમ સાથે ટીમે રિટેન કર્યો છે. 

આ કડીમાં સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદને આખેઆખી નવી ટીમ બનાવવી પડશે. કેમકે બન્ને ટીમોના મોટા ભાગના ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે. 

પંજાબ-હૈદરાબાદ બનાવશે આખી નવી ટીમ
પંજાબ કિંગ્સ ઇલેવને મોટુ પગલુ ભરતા ચાલુ કેપ્ટન કેએલ રાહુલને રિલીઝ કરીને તેની જગ્યાએ મયંક અગ્રવાલને રિટેન કર્યો છે. પંજાબ મયંક અગ્રવાલને 12 કરોડ રૂપિયા આપશે. વળી, એક અનકેપ્ડ પ્લેયર તરીકે પંજાબે ફાસ્ટ બૉલર અર્શદીપ સિંહને પણ રિટેન કર્યો છે. મયંક અગ્રવાલ આગામી સિઝનમાં પંજાબની કમાન સંભાળી શકે છે. 

હૈદરાબાદની વાત કરીએ તો, તેને ડેવિડ વોર્નરને રિટેન ના કરવાનો ફેંસલો કર્યો છે. તેની જગ્યાએ હૈદરાબાદે કેન વિલિયમસનને 14 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. સાથે બે અનકેપ્ડ ભારતીય ખેલાડી અબ્દુલ સમદ 4 કરોડ રૂપિયા અને ઉમરાન મલિક 4 કરોડ રૂપિયામાં બન્નેને રિટેન કર્યા છે. વળી, રાશિદ ખાનને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. રિપોર્ટ છે કે, બન્ને ટીમોમાં છેલ્લા કેટલાક સમયથી અંદરો અંદર ખેંચતાણ ચાલી રહી છે, જેના કારણે ફ્રેન્ચાઇઝીએ આ મોટો નિર્ણય લીધો છે. 

IPL Retention 2021: દિલ્હી કેપિટલ્સે કેપ્ટન પંતને 16 કરોડમાં રિટેન કર્યો
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની વર્તમાન આઠ ફ્રેન્ચાઈઝી માટે ખેલાડીઓને જાળવી રાખવાની અંતિમ તારીખ આજે (મંગળવારે) પૂરી થઈ ગઈ છે. દિલ્હી કેપિટલ્સે  જે  ખેલાડીઓને રિટેન કર્યા તેની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હી કેપિટલ્સે ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે.  

1 રિષભ પંત- 16 કરોડ રૂપિયામાં રિટેન
2 અક્ષર પટેલ- 9 કરોડ રૂપિયામાં રિટેન
3 પૃથ્વી શો- 7.50 કરોડ રૂપિયામાં રિટેન
4 એનરિક નોર્ત્યા- 6.50 કરોડ રૂપિયામાં રિટેન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Navratri 2024: શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
Tarot card horoscope: સુનફાનો મિથુન કર્ક સહિત આ પાંચ રાશિને મળશે લાભ, ધન સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ
Tarot card horoscope: સુનફાનો મિથુન કર્ક સહિત આ પાંચ રાશિને મળશે લાભ, ધન સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ
Embed widget