શોધખોળ કરો

PBKS vs GT: ગુજરાત ટાઈટન્સે છેલ્લા બોલે સિક્સર મારી રોમાંચક જીત મેળવી, શુભમન ગિલ સદી ચુક્યો

પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની આજની મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. પંજાબની ટીમે પણ તોફાની બેટિંગ કરીને 189 રન કર્યા હતા.

PBKS vs GT, Match Highlights: પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની આજની મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. પંજાબની ટીમે પણ તોફાની બેટિંગ કરીને 189 રન કર્યા હતા. પંજાબના આ 190 રનમાં લિવિંગસ્ટોને તોફાની બેટિંગ કરતાં 27 બોલમાં 64 રન કર્યા હતા. સાથે જ શિખર ધવને 30 બોલમાં 35 રન અને જીતેશ શર્માએ 11 બોલમાં 23 રન કર્યા હતા. આ મેચમાં પંજાબ કિંગ્સના અનુભવી બેટ્સમેન શિખર ધવને એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. શિખર T20 કારકિર્દીમાં એક હજાર ચોગ્ગા પૂરા કરનાર વિશ્વનો પાંચમો અને પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. 

190 રનના ટાર્ગેટનો પીછો કરીને જીતવાની આશા સાથે બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની શરુઆત સારી રહી હતી. ઓપનિંગ કરવા ઉતરેલા શુભમન ગિલ અને મેથ્યુ વેડે સારી શરુઆત કરી હતી. જો કે, મેથ્યુ વેડ 6 રન કરીને આઉટ થયો હતો. ત્યાર બાદ આ મેચથી ડેબ્યુ કરી રહેલા સાંઈ સુંદર અને શુભમન ગિલે બાજી સંભાળી લીધી હતી. શુભમન ગિલે પોતાનું શાનદાર પ્રદર્શન કરતાં ચોક્કાનો વરસાદ કર્યો હતો. જો કે શુભમન પોતાની સદી ચુકી ગયો હતો. શુભમને 59 બોલમાં 11 ચોક્કા અને 1 સિક્સરથી 96 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેની સાથે જ સાંઈ સુંદરે પણ 30 બોલમાં 35 રન કર્યા હતા. સાંઈ સુંદર આઉટ થયા બાદ ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ આક્રમક બેટિંગ કરતાં 18 બોલમાં 27 રન કર્યા હતા. જો કે આ દરમિયાન ગુજરાતની જીતવાની આશા ધોવાઈ ગઈ હતી. 

પરંતુ ત્યાર બાદ બેટિંગ કરવા આવેલા ડેવિડ મિલર અને રાહુલ તેવટીયા જોરાદર બેટિંગ કરીને છેલ્લા બોલે ગુજરાત ટાઈટન્સે જીત અપાવી હતી. ગુજરાત ટાઈટન્સને છેલ્લા 2 બોલમાં 12 રનની જરુર હતી ત્યારે રાહુલ તેવટીયા 2 સિક્સર ફટકારીને ગુજરાતને જીત અપાવી હતી. આ જીત મળ્યા બાદ ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ અને સપોટર્સ ઉત્સાહમાં આવી ગયા હતા. આ સાથે ગુજરાત ટાઈટન્સે આ સીઝનમાં પોતાની સતત ત્રીજી જીત મેળવી લીધી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Embed widget