શોધખોળ કરો

IPL 2022 : મુંબઈ ઈન્ડિયન્સને પછાડનારા કુલદીપે પોતાની જૂની ટીમ શાહરૂખની KKR સામે શું કર્યા ગંભીર આક્ષેપ ? અક્ષર પટેલે શું કહ્યું ?

IPL 2022 : કુલદીપ યાદવે રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ સામેની આઈપીએલ 2022ની મેચમાં પોતાનું પરાક્રમ દેખાડ્યું હતું.

IPL 2022 : IPL અને ટીમ ઈન્ડિયામાં સતત અવગણના કરવામાં આવતા કુલદીપ યાદવે રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ સામેની આઈપીએલ 2022ની મેચમાં પોતાનું પરાક્રમ દેખાડ્યું હતું. દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા કુલદીપ યાદવે મુંબઈ ઈન્ડિયન્સ સામે 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 3 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા, અનમોલ પ્રીત સિંહ અને કિરોન પોલાર્ડને આઉટ કર્યા હતા. કુલદીપ યાદવને આ વર્ષે દિલ્હી કેપિટલ્સ ટીમે 2 કરોડ રૂપિયામાં સામેલ કર્યો હતો. દિલ્હી કેપિટલ્સની ટીમે કુલદીપ યાદવને મુંબઈ ઈન્ડિયન્સ સામે તેમના મુખ્ય સ્પિનર ​​તરીકે પ્લેઈંગ ઈલેવનમાં તક આપી અને કુલદીપ યાદવે શાનદાર પ્રદર્શન કર્યું. 

અગાઉ, કુલદીપ યાદવ KKR ટીમનો ભાગ હતો, જ્યાં તેને હંમેશા પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો અને તેની પ્રતિભા વેડફાઈ ગઈ હતી. કુલદીપ યાદવે જૂની ટીમ શાહરૂખની KKR સામે ગંભીર આક્ષેપ કર્યા. 

શાહરૂખની KKR સામે ગંભીર આક્ષેપ કર્યા 
મુંબઈ ઈન્ડિયન્સ સામેના શાનદાર પ્રદર્શન બાદ કુલદીપ યાદવને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. દિલ્હી કેપિટલ્સ માટે કુલદીપ યાદવ સાથે રમતા તેના સાથી ખેલાડી અક્ષર પટેલે KKR ટીમ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અક્ષરને કુલદીપના પ્રદર્શન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “આ બધું માનસિકતા સાથે જોડાયેલું છે. તે IPLમાં સંઘર્ષ કરી રહ્યો હતો, કારણ કે KKR ટીમમાં તેનું સ્થાન સુરક્ષિત ન હતું. તેને ખાતરી નહોતી કે તે તેની તમામ મેચ રમશે.

કુલદીપ  ફરી ફોર્મમાં આવ્યો 
અક્ષર પટેલે કહ્યું, 'કુલદીપ યાદવને હવે લાગે છે કે દિલ્હી કેપિટલ્સ ટીમમાં આવ્યા બાદ તે દરેક મેચમાં રમી શકશે. જો તમને ખબર હોય કે તમારું સ્થાન સુરક્ષિત છે તો તમે તમારું સર્વશ્રેષ્ઠ આપી શકો છો, અને બે મેચમાં ખરાબ પ્રદર્શન પછી તેને બહાર કરવામાં આવશે નહીં. પોન્ટિંગ અને કેપ્ટન ઋષભ પંતે  કુલદીપ યાદવનું સમર્થન કર્યું, જેથી તે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget