શોધખોળ કરો

IPL 2022: આ સીઝનમાં ના થઈ એક પણ સુપર ઓવર, જાણો સુપર ઓવરના 'સુપર રેકોર્ડ' અને નિયમો

ઈંડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં લીગ મેચ પુરી થઈ ચુકી છે. હવે ચાર મેચ રમાયા બાદ સીઝનની ચેમ્પિયન ટીમ મળી જશે.

IPL 2022: ઈંડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં લીગ મેચ પુરી થઈ ચુકી છે. હવે ચાર મેચ રમાયા બાદ સીઝનની ચેમ્પિયન ટીમ મળી જશે. આ સીઝનમાં આઈપીએલને નવી વિજેતા ટીમ મળશે અથવા રાજસ્થાન રોયલ્સ ઈતિહાસને રિપીટ કરશે. આઈપીએલ 2022માં અત્યાર સુધી 70 મેચ રમાઈ ચુકી છે. પરંતુ એક પણ સુપર ઓવર જોવા નથી મળી. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં એવું પહેલીવાર નથી બન્યું કે, સુપર ઓવર ના આવી હોય. આ પહેલાં પણ 5 સીઝન એવી ગઈ છે જેમાં એક પણ સુપર ઓવર નથી રમાઈ. 

આઈપીએલ 2020માં થઈ હતી 4 સુપર ઓવરઃ
આ પહેલાં વર્ષ 2008, 2011, 2012, 2016 અને 2018ની સીઝનમાં એક પણ સુપર ઓવર નથી ફેંકવામાં આવી. જ્યારે આઈપીએલ 2009માં 1, 2010માં 1, 2013માં 2, 2014માં 1, 2015માં 1, 2017માં 1, 2019માં 2, 2020માં 4 અને 2021માં 1 સુપર ઓવરની જરુર પડી હતી. 

સુપર ઓવરના આ છે નિયમોઃ
સુપર ઓવર બીજી ઈનિંગ પુરી થયા બાદ 10 મિનીટમાં જ શરુ થવી જોઈએ.
રમતમાં બીજા નંબર પર બેટિંગ કરવા આવેલી ટીમ સુપર ઓવરમાં પહેલાં બેટિંગ કરશે
સુપર ઓવર મેચની પિચ પર જ રમાવામાં આવે તે જરુરી છે.
ફીલ્ડિંગ મેચની છેલ્લી ઓવરની જેમ જ રાખવી જોઈએ.
સુપર ઓવરમાં દરેક ટીમને ફક્ત ત્રણ બોટ્સમેન (બે વિકેટ) અને એક બોલરને રમવાની પરવાનગી મળે છે.
જો સુપર ઓવરમાં પણ ટાઈ પડે છે તો બીજી સુપર ઓવર રમાય છે. આ સિલસીલો ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી એક વિજેતા ટીમનો નિર્ણય ના થઈ જાય.

પ્લેઓફ મેચનો કાર્યક્રમઃ

ક્વોલિફાયર-1, મે 24 (કોલકાતા): ગુજરાત ટાઇટન્સ vs રાજસ્થાન રોયલ્સ.
એલિમિનેટર - 25 મે (કોલકાતા): લખનૌ સુપર જાયન્ટ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર.
ક્વોલિફાયર-2, મે 27 (અમદાવાદ): એલિમિનેટરની વિજેતા ટીમ અને પ્રથમ ક્વોલિફાયર હારી ગયેલી ટીમ વચ્ચે.
ફાઇનલ - 29મી મે (અમદાવાદ): ક્વોલિફાયર-1 અને ક્વોલિફાયર-2ની વિજેતા ટીમ વચ્ચે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget