શોધખોળ કરો

IPL 2022: પંજાબની ટીમ કોલકાતા સામેની મેચ હારી જતાં કેપ્ટન મયંક અગ્રવાલે હારનું આ કારણ ગણાવ્યું

પ્રથમ મેચમાં જોરદાર જીત નોંધાવનાર પંજાબ કિંગ્સે પોતાની બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. શુક્રવારે રમાયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ તેને 6 વિકેટથી હાર આપી હતી.

IPL 2022: પ્રથમ મેચમાં જોરદાર જીત નોંધાવનાર પંજાબ કિંગ્સે પોતાની બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. શુક્રવારે રમાયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ તેને 6 વિકેટથી હાર આપી હતી. IPLની પ્રથમ મેચમાં શાનદાર બેટિંગ કરીને પંજાબે 200થી વધુ રનનો પીછો કરીને જીત મેળવી હતી. હવે પોતાની બીજી મેચમાં આ જ પંજાબની ટીમ સદંતર ફ્લોપ રહી હતી. મેચ બાદ કેપ્ટન મયંક અગ્રવાલે પણ ફ્લોપ બેટિંગને હારનું કારણ ગણાવ્યું હતું.

મયંકે કહ્યું, 'અમે સારી બેટિંગ નથી કરી. જોકે અમે બોલિંગમાં શરૂઆતમાં સારી ટક્કર આપી હતી. પછી રસેલ બેટિંગ કરવા આવ્યો અને તેણે અમારી પાસેથી મેચ જીતવાનો મોકો છીનવી લીધી. અમે સારી શરૂઆત કરી પરંતુ તેનો ફાયદો ઉઠાવી શક્યા નહીં. જોકે અત્યારે ટુર્નામેન્ટની શરુઆતનો તબક્કો છે તેથી અત્યારે વધુ ચિંતા કરવાની કોઈ વાત નથી. પોતાના બોલર્સના વખાણ કરતા મયંક કહ્યું હતું કે, '50 રન સુધીમાં 4 વિકેટ ઝડપી લઈને બોલરોએ મેચ જીતાડવા માટે સારો પ્રયત્ન કર્યો હતો. આ મેચમાંથી ઘણી સકારાત્મક બાબતો પણ લેવામાં આવી શકે છે.

આન્દ્રે રસેલે કેકેઆરને જીત અપાવીઃ
આ મેચમાં KKRએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગ કરતા પંજાબ કિંગ્સે પહેલી જ ઓવરમાં કેપ્ટન મયંક અગ્રવાલની વિકેટ ગુમાવી દીધી હતી. મયંક ફક્ત એક રન બનાવીને આઉટ થયો હતો. જો કે ભાનુકા રાજપક્ષેની 31 રનની ઝડપી બેટિંગે પંજાબને ફરી સારી ગતિ આપી હતી, પરંતુ તે આઉટ થતાં જ પંજાબની ટીમે એક પછી એક વિકેટ ગુમાવી હતી. પંજાબની ટીમ 18.2 ઓવરમાં 137 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં KKRએ પણ એક સમયે 7 ઓવરમાં 51 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ અહીંથી આન્દ્રે રસેલે 31 બોલમાં 70 રનની શાનદાર ઇનિંગ રમીને KKRને 6 વિકેટે જીત અપાવી હતી. KKRએ 15મી ઓવરમાં જ જીતનો લક્ષ્ય મેળવી લીધો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget