શોધખોળ કરો

IPL 2023: આજે મુંબઇ-લખનઉ વચ્ચે ટક્કર, જાણો કોણ કોના પર પડી રહ્યું છે ભારે, શું છે હાલની સ્થિતિ.....

આજે આઇપીએલ 2023માં ટૂર્નામેન્ટની 63મી લીગ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ આમને સામને ટકરાશે. આ મેચ લખનઉના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે

MI vs LSG, IPL 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગ પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે, સિઝન 16માં હવે માત્ર ગણતરીની મેચો જ બાકી રહી છે, પરંતુ માત્ર એક જ ટીમ ગુજરાત ટાઇટન્સ જ પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી છે. આ ઉપરાંત હજુ પણ ત્રણ સ્થાન માટે પ્લેઓફની રેસ કાંટે કી ટક્કર સમાન બની છે. આજે એક મહત્વની મેચ રમાશે, આજે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ સામે પ્લેઓફની રેસ માટે ટકરાશે. 

આજે આઇપીએલ 2023માં ટૂર્નામેન્ટની 63મી લીગ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ આમને સામને ટકરાશે. આ મેચ લખનઉના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આજની મેચ બન્ને ટીમો માટે આ સિઝનની પ્રથમ મેચ હશે. આજે બન્નેની જીત સાથે પ્લેઓફમાં પહોંચવા પ્રયાસ કરશે. આ પહેલા જાણો શું છે આજની મેચનું પ્રિડિક્શન અને પીચ રિપોર્ટ....

લખનઉ અને મુંબઇની આમને સામનેની ટક્કર - 
આઇપીએલની આ સિઝનમાં બન્ને ટીમો 12-12 મેચ રમી ચૂકી છે, આમાં મુંબઈ ઇન્ડિયન્સ 7 જીત અને 14 પૉઈન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે, જ્યારે લખનઉ 6 જીત અને એક અનિર્ણિત મેચ સાથે 13 પૉઈન્ટ સાથે પૉઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે. આ મેચમાં જીત મેળવીને બંને ટીમો પોતપોતાના ખાતામાં 2 પૉઈન્ટનો ઉમેરો કરવા માંગશે. 

મુંબઇ અને લખનઉ - હેડ ટુ હેડ રેકોર્ડ 
IPLમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો અત્યાર સુધી માત્ર બે વાર જ આમને-સામને ટકરાઇ ચૂકી છે. જેમાં લખનઉને બન્ને મેચોમાં જીત મળી છે. બંને વચ્ચે પહેલી મેચ મુંબઈના બ્રેબૉર્ન સ્ટેડિયમમાં ગઇ સિઝન (IPL 2022)માં રમાઈ હતી, જેમાં લખનઉએ 18 રને જીત હાંસલ કરી હતી. વળી, બીજી મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ફરી એકવાર લખનઉનો શાનદાર વિજય થયો હતો. બીજી મેચમાં લખનઉનો 36 રને વિજય થયો હતો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget