શોધખોળ કરો

RR vs LSG: IPLના ઈતિહાસમાં રિટાયર્ડ આઉટ થનાર પહેલો ખેલાડી બન્યો આર. અશ્વિન, જાણો કેમ નિર્ણય લીધો

IPL 15માં આજે સાંજથી રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ મેચ રમાઈ હતી. આ મેચ દરમિયાન કંઈક એવું બન્યું જે IPLના ઈતિહાસમાં ક્યારેય બન્યું નથી.

IPL 15માં આજે સાંજથી રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ મેચ રમાઈ હતી. આ મેચ દરમિયાન કંઈક એવું બન્યું જે IPLના ઈતિહાસમાં ક્યારેય બન્યું નથી. લીગમાં પ્રથમ વખત કોઈ ખેલાડીને રિટાયર્ડ આઉટ થયો છે. રાજસ્થાન રોયલ્સના રવિચંદ્રન અશ્વિને લખનૌ સુપર જાયન્ટ્સ સામે રિટાયર્ડ આઉટ થવાનો નિર્ણય કર્યો હતો. લીગમાં આવું પ્રથમ વખત બન્યું છે. જે બાદ રિટાયર્ડ આઉટ શબ્દ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો હતો. 

રિટાયર્ડ આઉટ એટલે શું?
રિટાયર્ડ આઉટ એટલે કોઈ પણ બેટ્સમેન જ્યારે એમ્પાયર કે સામેની ટીમના કેપ્ટનને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર કે કોઈ પરવાનગી વગર પવેલિયનમાં પરત ફરે. આઈસીસીના નિયમ 25.4 માં બેટ્સમેનના રિટાયર્ડ થવાના નિયમ જણાવવામાં આવ્યા છે. રિટાયર્ડ આઉટનો સરળ અર્થ એવો કરી શકાય કે બેટ્સમેન પોતાની રીતે રમતમાંથી બહાર નીકળીને પવેલિયનમાં પાછો આવી જાય.

શા માટે અશ્વિન રિટાયર્ડ આઉટ થયોઃ
રાજસ્થાને 67 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી જોસ બટલર, સંજુ સેમસન, દેવદત્ત પડિકલ અને રુસી વાન ડેર ડુસેન પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી રાજસ્થાનના ટીમ મેનેજમેન્ટે રવિચંદ્રન અશ્વિનને રિયાન પરાગની પહેલાં રમવા માટે મોકલ્યો હતો. રાજસ્થાનનો આ નિર્ણય સાચો સાબિત થયો. અશ્વિને શિમરોન હેટમાયર સાથે મળીને સારી બેટિંગ કરી અને વિકેટો પડતી અટકાવી હતી. પાછળથી, અશ્વિનને લાગ્યું કે રિયાન પરાગ હજુ આવવાનો બાકી છે અને તે તેના કરતા વધુ સારો શોટ ફટકારીને રન બનાવી શકે છે, તેથી તેણે આઉટ થવાનું નક્કી કર્યું. અશ્વિને હેટમાયર સાથે 68 રનની ભાગીદારી કરી હતી. અશ્વિન જ્યારે અમ્પાયર અને લખનૌના કેપ્ટન કેએલ રાહુલને જાણ કર્યા વિના પેવેલિયન પરત ફર્યો ત્યારે રાજસ્થાનનો સ્કોર 135 રન હતો.

આ પણ વાંચોઃ

KKR vs DC: ઋષભ પંતે ધોની સ્ટાઈલમાં આંખના પલકારામાં જ શ્રેયસ અય્યરને આઉટ કર્યો, જુઓ વીડિયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget