શોધખોળ કરો

PBKS vs SRH: રોમાંચક મેચમાં પંજાબની 2 રને જીત, આશુતોષ-શશાંકે હૈદરાબાદને ધોળા દિવસે તારા બતાવ્યા

SRH vs PBKS: સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સ સામે 2 રનથી રોમાંચક જીત હાંસલ કરી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા SRHએ 20 ઓવરમાં 182 રન બનાવ્યા હતા.

SRH vs PBKS: સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સ સામે 2 રનથી રોમાંચક જીત હાંસલ કરી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા SRHએ 20 ઓવરમાં 182 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતી વખતે પંજાબ કિંગ્સે સારી શરૂઆત કરી ન હતી કારણ કે ટીમે 20 રનની અંદર ત્રણેય ટોપ ઓર્ડર બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી. જો કે સેમ કરન અને સિકંદર રઝાએ અનુક્રમે 29 રન અને 28 રન બનાવીને પંજાબની વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ સાબિત થયા હતા. SRH વતી, ખાસ કરીને ભુવનેશ્વર કુમાર અને કેપ્ટન પેટ કમિન્સે ચુસ્ત બોલિંગ કરી અને પંજાબના બેટ્સમેનોને દબાણમાં મુક્યા. પંજાબના હીરો શશાંક સિંહે ગુજરાત ટાઇટન્સ સામે 46 રનની ઇનિંગ રમી હતી, જ્યારે આશુતોષ શર્માએ પણ છેલ્લી ઓવરોમાં ધમાલ મચાવી હતી, પરંતુ તેની મહેનત છતાં પંજાબનો 2 રને પરાજય થયો હતો.

 

પંજાબ સતત વિકેટ ગુમાવી રહ્યું હતું, જેથી ટીમને છેલ્લી 5 ઓવરમાં 78 રન બનાવવાના હતા. વધુ રન બનાવવાના દબાણમાં જીતેશ શર્માએ 16મી ઓવરમાં સિક્સર ફટકાર્યા બાદ બીજા જ બોલ પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી, જેણે 11 બોલમાં 19 રન બનાવ્યા હતા. પંજાબના બેટ્સમેનોએ આગામી 2 ઓવરમાં ચોક્કસપણે 28 રન બનાવ્યા હતા, પરંતુ તેમને હજુ 18 બોલમાં 50 રનની જરૂર હતી. શશાંક સિંહ અને આશુતોષ શર્માની જોડી ફરી એકવાર મેચમાં વાપસી કરવાની તૈયારી કરી રહી હતી, પરંતુ તેમની સામે છેલ્લા 6 બોલમાં 29 રન બનાવવાનો મુશ્કેલ પડકાર હતો.

છેલ્લી ઓવરનો પહેલો બોલ નીતીશના હાથે કેચ છૂટીને બાઉન્ડ્રી લાઇનની બહાર ગયો હતો. તો બીજી તરફ બે વાઈડ બોલ નાખ્યા બાદ જયદેવ અનડકટે ફરી સિક્સર ખાધી. પંજાબને છેલ્લા 3 બોલમાં માત્ર 13 રનની જરૂર હતી. જ્યારે છેલ્લા બોલનો વારો  આવ્યો ત્યારે પંજાબને 9 રનની જરૂર હતી. શશાંક સિંહે છેલ્લા બોલ પર સિક્સર ફટકારી હતી, તેમ છતાં પંજાબને 2 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ઈનિંગની આ છેલ્લી ઓવરમાં જયદેવ ઉનડકટે 26 રન આપ્યા હતા.

શશાંક-આશુતોષની જોડીએ  મેચ રોમાંચક બનાવી હતી
ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં, શશાંક સિંહ અને આશુતોષની જોડીએ છેલ્લી ઓવરોમાં શાનદાર બેટિંગ કરી અને પંજાબ કિંગ્સ માટે હારી ગયેલી રમત જીતી લીધી. આ વખતે પણ તેમની જોડીએ છેલ્લી ઓવરોમાં પંજાબને જીતની નજીક પહોંચાડ્યું હતું. એક તરફ શશાંક સિંહે 25 બોલમાં 46 રન અને આશુતોષે 15 બોલમાં 33 રન ફટકાર્યા હતા, પરંતુ પંજાબની જીત નિશ્ચિત કરી શક્યા ન હતા. SRHની બોલિંગની વાત કરીએ તો, ભુવનેશ્વર કુમારે 2 મહત્વની વિકેટ લીધી હતી. જ્યારે પેટ કમિન્સ, ટી નટરાજન, નીતિશ રેડ્ડી અને જયદેવ ઉનડકટે એક-એક વિકેટ લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'ફરજિયાત નથી, ડિલીટ કરી શકો છો એપ', Sanchar Saathi પર વિવાદ વચ્ચે કેન્દ્રિયમંત્રીનું મોટું નિવેદન
'ફરજિયાત નથી, ડિલીટ કરી શકો છો એપ', Sanchar Saathi પર વિવાદ વચ્ચે કેન્દ્રિયમંત્રીનું મોટું નિવેદન
Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
ભાજપના SC મોરચાના અધ્યક્ષનો આરોપ, માફી નહીં માંગે તો મેવાણી વિરુદ્ધ રાજ્યભરમાં કરીશું ધરણાં
ભાજપના SC મોરચાના અધ્યક્ષનો આરોપ, માફી નહીં માંગે તો મેવાણી વિરુદ્ધ રાજ્યભરમાં કરીશું ધરણાં
Advertisement

વિડિઓઝ

Surat News: માતા-પિતાના નામને કલંકિત કરતી ઘટના, સુરતમાં સગીરાને ધકેલી દેહવિક્રયના ધંધામાં
Gujarat Air Pollution: ગુજરાતના મહાનગરોની હવા બની ઝેરી !
Swami Pradiptananda Saraswati : લગ્ન સમયે 3 સંતાનનો સંકલ્પ લેવો જોઇએ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે સોનું-ચાંદી ?
Harsh Sanghavi : સરદાર સાહેબની ગાથાને કોંગ્રેસ દબાવી રહી હતી, નાયબ મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ફરજિયાત નથી, ડિલીટ કરી શકો છો એપ', Sanchar Saathi પર વિવાદ વચ્ચે કેન્દ્રિયમંત્રીનું મોટું નિવેદન
'ફરજિયાત નથી, ડિલીટ કરી શકો છો એપ', Sanchar Saathi પર વિવાદ વચ્ચે કેન્દ્રિયમંત્રીનું મોટું નિવેદન
Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
ભાજપના SC મોરચાના અધ્યક્ષનો આરોપ, માફી નહીં માંગે તો મેવાણી વિરુદ્ધ રાજ્યભરમાં કરીશું ધરણાં
ભાજપના SC મોરચાના અધ્યક્ષનો આરોપ, માફી નહીં માંગે તો મેવાણી વિરુદ્ધ રાજ્યભરમાં કરીશું ધરણાં
હવે ફક્ત OTPથી બુક થઈ જશે તત્કાલ ટિકિટ, આ ટ્રેનમાં લાગુ થયો નવો નિયમ
હવે ફક્ત OTPથી બુક થઈ જશે તત્કાલ ટિકિટ, આ ટ્રેનમાં લાગુ થયો નવો નિયમ
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
SBIમાં એકાઉન્ટ છે તો ATMમાંથી વારંવાર ના ઉપાડતા રૂપિયા, આટલો વધ્યો ચાર્જ
SBIમાં એકાઉન્ટ છે તો ATMમાંથી વારંવાર ના ઉપાડતા રૂપિયા, આટલો વધ્યો ચાર્જ
Embed widget