શોધખોળ કરો

બે-બેવાર ચેમ્પિયન બનાવનારા ગંભીરને આ કારણે કોલકત્તાએ ના ખરીદ્યો, જાણો વિગતે

1/6
નોંધનીય છે કે, કેકેઆરે આ વખતે સુનિલ નરેન, દિનેશ કાર્તિક, રૉબિન ઉથપ્પા, પિયુષ ચાવલા, કુલદીપ યાદવ, ક્રિસ લિન, આંદ્ર રસેલ, મિશેલ સ્ટાર્ક, શુભમ ગિલ, ઇશાંક જગ્ગી અને કમલેશ નગરકોટી જેવા ખેલાડીઓ ટીમમાં સામેલ છે.
નોંધનીય છે કે, કેકેઆરે આ વખતે સુનિલ નરેન, દિનેશ કાર્તિક, રૉબિન ઉથપ્પા, પિયુષ ચાવલા, કુલદીપ યાદવ, ક્રિસ લિન, આંદ્ર રસેલ, મિશેલ સ્ટાર્ક, શુભમ ગિલ, ઇશાંક જગ્ગી અને કમલેશ નગરકોટી જેવા ખેલાડીઓ ટીમમાં સામેલ છે.
2/6
વિન્કી મૈસુરે કહ્યું કે, ગોતમ તેમના પ્લાનનો ભાગ હતા, પણ ગંભીરે જાતે જ તેમને કહ્યું કે તેમને આરટીએમ દ્વારા પણ ના ખરીદતા. તેમને ગૌતમને તેના ભવિષ્ય માટે શુભેચ્છા આપી છે.
વિન્કી મૈસુરે કહ્યું કે, ગોતમ તેમના પ્લાનનો ભાગ હતા, પણ ગંભીરે જાતે જ તેમને કહ્યું કે તેમને આરટીએમ દ્વારા પણ ના ખરીદતા. તેમને ગૌતમને તેના ભવિષ્ય માટે શુભેચ્છા આપી છે.
3/6
કેકેઆરે ગૌતમ ગંભીર માટે રાઇટ ટુ મેચનો પણ યૂઝ ના કર્યો, જેનું કારણ થોડુ જુદુ છે. કેકેઆરના સીઇઓ વિન્કી મૈસુરે આ અંગે જણાવ્યું કે, ગોત્તમ ગંભીર જાતે જ કેકેઆરથી અલગ થવા માંગતા હતા, જેના કારણે તેમને કેકેઆરની ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યા.
કેકેઆરે ગૌતમ ગંભીર માટે રાઇટ ટુ મેચનો પણ યૂઝ ના કર્યો, જેનું કારણ થોડુ જુદુ છે. કેકેઆરના સીઇઓ વિન્કી મૈસુરે આ અંગે જણાવ્યું કે, ગોત્તમ ગંભીર જાતે જ કેકેઆરથી અલગ થવા માંગતા હતા, જેના કારણે તેમને કેકેઆરની ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યા.
4/6
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012 અને વર્ષ 2014માં આઇપીએલનો તાજ કોલકત્તાના માથા પહેરાવનાર કેપ્ટન ગંભીરને હવે દિલ્હી ડેરડેવિલ્સે 2 કરોડ 80 લાખ રૂપિયામાં ખરીદી લીધો છે, પણ કેકેઆરે ખરીદવાની કોઇજ તાકાત લગાવી નથી.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012 અને વર્ષ 2014માં આઇપીએલનો તાજ કોલકત્તાના માથા પહેરાવનાર કેપ્ટન ગંભીરને હવે દિલ્હી ડેરડેવિલ્સે 2 કરોડ 80 લાખ રૂપિયામાં ખરીદી લીધો છે, પણ કેકેઆરે ખરીદવાની કોઇજ તાકાત લગાવી નથી.
5/6
6/6
નવી દિલ્હીઃ આઇપીએલ સિઝન 11ની નિલામીમાં અત્યાર સુધી બધી ટીમોએ પોતાનું જોર લગાવ્યુ છે અને તેમના પસંદગી ખેલાડીને તેમની ટીમમાં સામેલ કરી લીધા છે, પછી ભલેને તેમને કોઇ મોટી કિંમત જ કેમ ના ચૂકવવી પડે. કરોડો રૂપિયા ખર્ચ કરીને કેટલીક ટીમોએ સારા ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરી લીધા છે, પણ આ બધાની વચ્ચે પ્રશ્ન થાય છે કે બે-બેવાર કોલકત્તાને આઇપીએલ ચેમ્પિયન બનાવનારા કેપ્ટન ગંભીરને કેમ કોલકત્તાની ટીમે નથી ખરીદ્યો.
નવી દિલ્હીઃ આઇપીએલ સિઝન 11ની નિલામીમાં અત્યાર સુધી બધી ટીમોએ પોતાનું જોર લગાવ્યુ છે અને તેમના પસંદગી ખેલાડીને તેમની ટીમમાં સામેલ કરી લીધા છે, પછી ભલેને તેમને કોઇ મોટી કિંમત જ કેમ ના ચૂકવવી પડે. કરોડો રૂપિયા ખર્ચ કરીને કેટલીક ટીમોએ સારા ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરી લીધા છે, પણ આ બધાની વચ્ચે પ્રશ્ન થાય છે કે બે-બેવાર કોલકત્તાને આઇપીએલ ચેમ્પિયન બનાવનારા કેપ્ટન ગંભીરને કેમ કોલકત્તાની ટીમે નથી ખરીદ્યો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું

વિડિઓઝ

Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Embed widget