શોધખોળ કરો
IPL 11: ગેઈલના શાનદાર શોટથી સ્ટેડિયમની બહાર જઈને પડ્યો બોલ
1/4

તો પંજાબે પોતાની ટીમમાં ત્રણ ફેરફાર કર્યા હતા. યુવરાજ સિંહ, માર્કસ સ્ટોઈનિસ અને અક્ષર પટેલનું ટીમમાં કમબેક થયું તો, મનોજ તિવારી અને બરિંદર સિંહ શરણને ટીમથી બહાર રહેવું પડ્યું હતું.
2/4

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ મેચમાં ટોસ જીતીને કિંગ્સ ઈલેવન પંજાબને બેટિંગ માટે આમંત્રિત કર્યું હતું. પંજાબના બીજા હોમટાઉન પર રમાઈ રહેલી મેચ મુંબઈ માટે પ્લેઓફમાં રહેવા માટે મહત્વપૂર્ણ મેચ હતી. મુંબઈને હવે પ્લેઓફમાં જવા માટે પોતાની બાકીની બધી મેચો જીતવાની રહેશે. મુંબઈએ પોતાની ટીમમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતા પોલાર્ડના સ્થાન પર લુઈસને ટીમમાં રાખ્યો હતો.
Published at : 05 May 2018 07:29 AM (IST)
View More




















