વીનૂ માંકડને વર્ષ 1973માં પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
2/11
રાજા ભલેન્દ્ર સિંહને વર્ષ 1983માં પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
3/11
વર્ષ 1991માં લાલા અમરનાથને પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
4/11
પદ્મ ભૂષણ સન્માન મેળવનાર સૌ પ્રથમ ક્રિકેટર સી. કે. નાયડૂ હતા. તેમને વર્ષ 1956માં આ સન્માન મળ્યું હતું.
5/11
ચંદુ બોર્ડેને વર્ષ 2002માં પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
6/11
ડી બી દેવધર મહારાષ્ટ્રના ફર્સ્ટ ક્લાસ ક્રિકટેર હતા. તેને 99 વર્ષની ઉંમરે વર્ષ 1991માં પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
7/11
ટીમ ઇન્ડિયાની દીવાલ તરીકે ઓળખાતા રાહુલ દ્રવિડને વર્ષ 2013માં પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
8/11
લિટલ માસ્ટરના નામથી જાણીતા ક્રિકેટર સુનીલ ગાવસ્કરને 1980માં પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
9/11
દેશને પ્રથમ વખત વર્લ્ડ કપ અપનાવર કપિલ દેવને વર્ષ 1991માં પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
10/11
દેશના ત્રીજા સૌથી મોટા નાગરિક સલન્માન પદ્મ ભૂષણ માટે ધોનીના નામની ભલામણ કરવામાં આવી છે. આ અવસર પર અમે તમને ભારતના એ તમામ ક્રિકેટર્સ વિશે જણાવી રહ્યા છીએ જેને આ સન્માન મળ્યું છે.
11/11
બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનું નામ દેશના ત્રીજા સૌથી મોટા નાગરિક સન્માન પદ્મ ભૂષણ માટે પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. ટીમ ઇન્ડિયાની અનેક મોટી જીતમાં ધોનીના યોગદાન માટે બોર્ડે આ ભલામણ કરી છે. હાલમાં જ ધોનીએ શ્રીલંકાની વિરૂદ્ધ રમાયેલ સીરીઝમાં 300 વડને પૂરા કર્યા. તેની સાથે જ તેણે સીરીઝ દરમિયાન વનડેમાં 100 સ્ટમ્પ કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો.