શોધખોળ કરો

ભારતમાં ક્રિકેટ સ્ટેડિયમમાં વધુ એકનો થશે ઉમેરો, વેસ્ટ ઈન્ડિઝ સામે રમાશે T20, જાણો વિગત

1/4
લખનઉઃ ચાલુ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ ભારત પ્રવાસે આવી રહી છે. કેરેબિયન ટીમ અહીંયા 2 ટેસ્ટ, 5 વન ડે અને 3 T20 મેચ રમશે. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ 6 નવેમ્બરે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે T20 મુકાબલો નવાબોના શહેરમાં રમાશે. મેચની સાથે જ લખનઉનું ઇકાના મેદાન ભારતનું 22મું ક્રિકેટ સ્ટેડિયમ બની જશે.
લખનઉઃ ચાલુ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ ભારત પ્રવાસે આવી રહી છે. કેરેબિયન ટીમ અહીંયા 2 ટેસ્ટ, 5 વન ડે અને 3 T20 મેચ રમશે. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ 6 નવેમ્બરે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે T20 મુકાબલો નવાબોના શહેરમાં રમાશે. મેચની સાથે જ લખનઉનું ઇકાના મેદાન ભારતનું 22મું ક્રિકેટ સ્ટેડિયમ બની જશે.
2/4
2016માં મેદાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા બાદ અહીં ડોમેસ્ટિક મેચ યોજાતી હતી. 50 હજાર સીટની ક્ષમતા ધરાવતાં મેદાન પર 2017-18ની દુલિપ ટ્રોફી ફાઇનલ યોજાઈ હતી. ભારતમાં હાલ 21 સક્રિય ક્રિકેટ સ્ટેડિયમ છે. અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમનું ફરી વાર નિર્માણ થઈ રહ્યું હોવાથી યાદીમાં સામેલ નથી.
2016માં મેદાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા બાદ અહીં ડોમેસ્ટિક મેચ યોજાતી હતી. 50 હજાર સીટની ક્ષમતા ધરાવતાં મેદાન પર 2017-18ની દુલિપ ટ્રોફી ફાઇનલ યોજાઈ હતી. ભારતમાં હાલ 21 સક્રિય ક્રિકેટ સ્ટેડિયમ છે. અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમનું ફરી વાર નિર્માણ થઈ રહ્યું હોવાથી યાદીમાં સામેલ નથી.
3/4
આશરે બે મહિના પહેલા બીસીસીસાઈએ વેસ્ટ ઇન્ડિઝના સંભવિત પ્રવાસને ધ્યાનમાં રાખી ટી-20 મેચની યજમાની ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (યૂપીસીએ)ને સોંપવાનો ફેંસલો કર્યો હતો. યૂપીસીએના સચિવ યદુવીર સિંહે બીસીસીઆઈને આ મેચ ઇકાના સ્ટેડિયમમાં કરાવવાનું કહ્યું. જે બાદ બીસીસીઆઈ દ્વારા સ્ટેડિયમનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટીમ સ્ટેડિયમની સુવિધાથી સંતુષ્ઠ થઈ. આ રિપોર્ટના આધારે આઈસીસીએ મેચ માટે લીલી ઝંડી આપી.
આશરે બે મહિના પહેલા બીસીસીસાઈએ વેસ્ટ ઇન્ડિઝના સંભવિત પ્રવાસને ધ્યાનમાં રાખી ટી-20 મેચની યજમાની ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (યૂપીસીએ)ને સોંપવાનો ફેંસલો કર્યો હતો. યૂપીસીએના સચિવ યદુવીર સિંહે બીસીસીઆઈને આ મેચ ઇકાના સ્ટેડિયમમાં કરાવવાનું કહ્યું. જે બાદ બીસીસીઆઈ દ્વારા સ્ટેડિયમનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટીમ સ્ટેડિયમની સુવિધાથી સંતુષ્ઠ થઈ. આ રિપોર્ટના આધારે આઈસીસીએ મેચ માટે લીલી ઝંડી આપી.
4/4
લખનઉના નવનિર્મિત ઇકાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. ટી20 મેચની યજમાની મળવાની શહેરના ક્રિકેટ પ્રેમીઓ ઘણા ખુશ છે. ગત વર્ષે ન્યૂઝિલેન્ડ સામેની વન ડે મેચની યજમાની મળવાની આશા હતી, પરંતુ બીસીસીઆઈની ટીમ સ્ટેડિયમને લઇ સંતુષ્ટ નહોતી. જેના કારણે યજમાની મળી શકી નહોતી.
લખનઉના નવનિર્મિત ઇકાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. ટી20 મેચની યજમાની મળવાની શહેરના ક્રિકેટ પ્રેમીઓ ઘણા ખુશ છે. ગત વર્ષે ન્યૂઝિલેન્ડ સામેની વન ડે મેચની યજમાની મળવાની આશા હતી, પરંતુ બીસીસીઆઈની ટીમ સ્ટેડિયમને લઇ સંતુષ્ટ નહોતી. જેના કારણે યજમાની મળી શકી નહોતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Acharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોતGold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget