શોધખોળ કરો

ટીમ ઇન્ડિયાના સિલેક્ટર્સની રેસમાં નયન મોંગિયા સૌથી આગળ, જાણો અન્ય ક્યા ક્રિકેટરોએ કરી અરજી

1/8
રોબિન સિંહ - 01 ટેસ્ટ અને 136 વનડે
રોબિન સિંહ - 01 ટેસ્ટ અને 136 વનડે
2/8
શિશિર હટ્ટંગડી - 00 ટેસ્ટ અને 00 વનડે
શિશિર હટ્ટંગડી - 00 ટેસ્ટ અને 00 વનડે
3/8
નિલેશ કુલકર્ણી - 03 ટેસ્ટ અને 10 વનડે
નિલેશ કુલકર્ણી - 03 ટેસ્ટ અને 10 વનડે
4/8
સમીર દિધે - 06 ટેસ્ટ અને 23 વનડે
સમીર દિધે - 06 ટેસ્ટ અને 23 વનડે
5/8
અભય કુરુવિલા - 10 ટેસ્ટ અને 25 વનડે
અભય કુરુવિલા - 10 ટેસ્ટ અને 25 વનડે
6/8
વેન્કટેશ પ્રસાદ - 33 ટેસ્ટ અને 161 વનડે
વેન્કટેશ પ્રસાદ - 33 ટેસ્ટ અને 161 વનડે
7/8
46 વર્ષના મોંગિયા ચાર વર્ષતી બરોડા ક્રિકેટ એસોસિએશનના સીનિયર અને જૂનિયર ટીમના સિલેક્ટર છે. ઉપરાં તે લોકલ ટીમના સિલેક્ટર પણ રહી ચૂક્યા છે. અનુભવ પ્રમાણે તેમનો દાવો મજબૂત માનવામાં આવી રહ્યો છે. અરજી આપ્યા બાદ મોંગિયાએ કહ્યું કે હું નેશનલ સિલેક્ટર બનવા માગુ છુ. મને આ વિષયમાં ઘણી જાણકારી છે. આગળ વાંચો અન્ય ક્યા ક્રિકેટરે કરી છે અરજી અને કેટલો છે તેમનો અનુભવ.
46 વર્ષના મોંગિયા ચાર વર્ષતી બરોડા ક્રિકેટ એસોસિએશનના સીનિયર અને જૂનિયર ટીમના સિલેક્ટર છે. ઉપરાં તે લોકલ ટીમના સિલેક્ટર પણ રહી ચૂક્યા છે. અનુભવ પ્રમાણે તેમનો દાવો મજબૂત માનવામાં આવી રહ્યો છે. અરજી આપ્યા બાદ મોંગિયાએ કહ્યું કે હું નેશનલ સિલેક્ટર બનવા માગુ છુ. મને આ વિષયમાં ઘણી જાણકારી છે. આગળ વાંચો અન્ય ક્યા ક્રિકેટરે કરી છે અરજી અને કેટલો છે તેમનો અનુભવ.
8/8
મુંબઈઃ પૂર્વ વિકેટકીપર નયન મોંગિયાએ ટીમ ઇન્ડિયાના મુખ્ય સિલેક્ટર બનવા માટે અરજી કરી છે. નયન મોંગિયા 44 ટેસ્ટ અને 140 વનડે રમ્યા છે. બીસીસીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરાત બાદ મોંગિયાએ આ અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે, બીસીસીઆઈએ પ્રથમ વખત સીનિયર, જૂનિયર અને મહિલા ટીમના સિલેક્ટર્સ માટે જાહેરાત આપી છે. અરજી કરવા માટે છેલ્લી ડેડલાઈન બુધવારે ખતમ થઈ ગઈ છે. સીનિયર ટીમના સિલેક્ટર બનવા માટે બીસીઆઈએ કડક શરતો રાખી છે. અરજી કરનારની ઉંમર 60 વર્ષથી વધારે ન હોવી જોઈે. ઉપરાંત એ પણ જરૂરી છે કે તેને ક્રિકેટ છોડ્યાને પાંચથી વધારે વર્ષ થઈ ગયા હોવા જોઈએ. તેનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ પણ ન હોવો જોઈએ. એ પણ જોવામાં આવશે કે અરજીકર્તા આઈપીએલ ટીમ, કોચિંગ એકેડમી અથવા મીડિયા હાઉસ સાથે જોડાયેલ ન હોય.
મુંબઈઃ પૂર્વ વિકેટકીપર નયન મોંગિયાએ ટીમ ઇન્ડિયાના મુખ્ય સિલેક્ટર બનવા માટે અરજી કરી છે. નયન મોંગિયા 44 ટેસ્ટ અને 140 વનડે રમ્યા છે. બીસીસીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરાત બાદ મોંગિયાએ આ અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે, બીસીસીઆઈએ પ્રથમ વખત સીનિયર, જૂનિયર અને મહિલા ટીમના સિલેક્ટર્સ માટે જાહેરાત આપી છે. અરજી કરવા માટે છેલ્લી ડેડલાઈન બુધવારે ખતમ થઈ ગઈ છે. સીનિયર ટીમના સિલેક્ટર બનવા માટે બીસીઆઈએ કડક શરતો રાખી છે. અરજી કરનારની ઉંમર 60 વર્ષથી વધારે ન હોવી જોઈે. ઉપરાંત એ પણ જરૂરી છે કે તેને ક્રિકેટ છોડ્યાને પાંચથી વધારે વર્ષ થઈ ગયા હોવા જોઈએ. તેનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ પણ ન હોવો જોઈએ. એ પણ જોવામાં આવશે કે અરજીકર્તા આઈપીએલ ટીમ, કોચિંગ એકેડમી અથવા મીડિયા હાઉસ સાથે જોડાયેલ ન હોય.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget