શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભારત સામે હાર થતા પાકિસ્તાનના કયા ખેલાડીને 6 રાત સુધી ઊંઘ ના આવી, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/30123958/india-pakistan-759.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![દુબઇ: એશિયા કપમાં ભારત સામે પાકિસ્તાનની હાર બાદ કેપ્ટન સરફરાઝ અહમદે એક ખુલાસો કરતા કહ્યું કે, એશિયા કપમાં ટીમના ખરાબ પ્રદર્શનના કારણે તેને છ દિવસ ઊંઘ નહતી આવી. ભારત સામે હાર બાદ પાકિસ્તાનને ફાઈનલમા પહોંચવા માટે બાંગ્લાદેશ સામે અબુધાબીમાં કરો યા મરોની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો જેમાં પાકિસ્તાનની ટીમ હારી ગઈ હતી. અને પાકિસ્તાન ટીમ ફાઇનલ માટે ક્વાલિફાઇ થઈ શકી નહતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/30123958/india-pakistan-759.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દુબઇ: એશિયા કપમાં ભારત સામે પાકિસ્તાનની હાર બાદ કેપ્ટન સરફરાઝ અહમદે એક ખુલાસો કરતા કહ્યું કે, એશિયા કપમાં ટીમના ખરાબ પ્રદર્શનના કારણે તેને છ દિવસ ઊંઘ નહતી આવી. ભારત સામે હાર બાદ પાકિસ્તાનને ફાઈનલમા પહોંચવા માટે બાંગ્લાદેશ સામે અબુધાબીમાં કરો યા મરોની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો જેમાં પાકિસ્તાનની ટીમ હારી ગઈ હતી. અને પાકિસ્તાન ટીમ ફાઇનલ માટે ક્વાલિફાઇ થઈ શકી નહતી.
2/4
![સરફરાજે કહ્યું હતું કે, હું છેલ્લા 6 દિવસથી ઊંઘ કરી શક્યો નથી તો આ વાત કોઇ માનશે નહીં. પાકિસ્તાનની ટીમ શરૂઆતથી જ બાંગ્લાદેશના દબાવમાં હતી. જેથી કે કોઇ મોટો સ્કોર ચેઝ કરી શકી ન હતી. અને હારનો સામનો કરવો પડ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/30123954/download-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સરફરાજે કહ્યું હતું કે, હું છેલ્લા 6 દિવસથી ઊંઘ કરી શક્યો નથી તો આ વાત કોઇ માનશે નહીં. પાકિસ્તાનની ટીમ શરૂઆતથી જ બાંગ્લાદેશના દબાવમાં હતી. જેથી કે કોઇ મોટો સ્કોર ચેઝ કરી શકી ન હતી. અને હારનો સામનો કરવો પડ્યો હતો.
3/4
![ભારત સામેની હાર અંગ કેપ્ટને કહ્યું કે, કેપ્ટનશીપની જવાબદારીનું ભારણ કાયમ હોય છે. પાકિસ્તાનના કેપ્ટન એ પછી ભલે કોઇ પણ હોય તેમના પર એક હદથી વધારે પ્રેશર હોય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/30123951/dada.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારત સામેની હાર અંગ કેપ્ટને કહ્યું કે, કેપ્ટનશીપની જવાબદારીનું ભારણ કાયમ હોય છે. પાકિસ્તાનના કેપ્ટન એ પછી ભલે કોઇ પણ હોય તેમના પર એક હદથી વધારે પ્રેશર હોય છે.
4/4
![પાકિસ્તાનને ભારત વિરુદ્ધ બંને મેચમાં ક્રમશઃ 8 અને 9 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. સરફરાઝે કહ્યું હતું કે, કેપ્ટનશીપની જવાબદારી અને રન ન બનાવી શકવાને કારણે છેલ્લા કેટલાક દિવસથી રાત્રે ઊંઘ આવતી નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/30123946/1537792615-sarfraz-ahmed-ap.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાકિસ્તાનને ભારત વિરુદ્ધ બંને મેચમાં ક્રમશઃ 8 અને 9 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. સરફરાઝે કહ્યું હતું કે, કેપ્ટનશીપની જવાબદારી અને રન ન બનાવી શકવાને કારણે છેલ્લા કેટલાક દિવસથી રાત્રે ઊંઘ આવતી નથી.
Published at : 30 Sep 2018 12:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)