શોધખોળ કરો
બીજી T20 મેચમાં ફક્ત આટલા સ્કૉરથી જ હારી શકે છે કોઇપણ ટીમ, પીચ ક્યૂરેટરે કર્યો ખુલાસો
1/5

બીસીસીઆઇના ચીફ ક્યૂરેટર દલજીત સિંહને અહીં પીચ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી, અને તેમને યુપીસીએના ક્યૂરેટર રવિન્દ્ર ચૌહાણ, શિવકુમાર અને સુરેન્દ્રની સાથે મળીને અહીં પીચ બનાવી છે.
2/5

લખનઉમાં 24 વર્ષ લાંબા અંતરાલ બાદ નવા બનાવેલા એકાના સ્ટેડિયમમાં પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. પીચ ક્યૂરેટરનુ માનવું છે કે આ મેચમાં બેટિંગ કરનારી ટીમ જો 130 રન બનાવી લેશે તો તે વિનિંગ સ્કૉર બની શકે છે. એટલું તો નક્કી છે આ મેચ હાઇ સ્કૉરિંગ નહીં હોય. પીચ પર ઘાસની સાથે સાથે વચ્ચે ક્યાંક તિરાડો પણ છે. આ એક લૉ સ્કૉરિંગ મેચ હશે અને શરૂઆતથી જ અહીં સ્પીનર્સનો મોટો રૉલ હશે.
Published at : 06 Nov 2018 09:55 AM (IST)
Tags :
India-vs-west-indiesView More





















